SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમે ભગવાન મહાવીરને વંદા કરી નમસ્કાર કર્યો વંદા નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી પેાતાના આત્માને ભવિત કરતા વિચારવા લાગ્યા, એટલે કે પેાતાને સ્થાને ગયા. ॥ સૂ. ૬૫ ( ટીકા-મારૂં અંતે ! નિયંકે ” હું ભગવન્ ? મૃતાદી નિગ્રંથ અચિત્ત વસ્તુના આહાર કરનાર શ્રમણ નિગ્રંથ કે જેણે ( નિયમને ) પોતાના આગામી ભવના નિરોધ કર્યો છે એટલે કે જે ચરમભવને પામેલા છે, નિષ્ક્રમવયંચે જેને ભવના વિસ્તાર પ્રાપ્ત કરવાનું ખાકી રહેલ નથી, ( વદ્દીળસંસારે ) જેણે ચતુર્થાંતિરૂપ સંસારમાં ભ્રમણુ કરવાનું દૂર કરી નાખ્યુ છે. ( વદ્દીનસત્તાવળિÄ ) જેના સ’સારવેદ્ય કમ નષ્ટ થઈ ચૂકયાં છે, ( વોચ્છિન્નસંસારે) ચતુ་તિરૂપ સંસારમાં ગમન કરાવનાર કમના મધ જેને તૂટી ગયે છે, “વોøિાસસાવેયને ” જેના સસાર વેદનીય કમ ના સથા નાશ થઈ ગયા છે એટલે કે અનુબંધના છેદનને લીધે જેણે ચારગતિરૂપ સ’સારમાં ભ્રમણ કરાવનાર વેદ્ય કર્મોના નાશ કરી નાખ્યા છે, (નિટ્વિયઢું) જેણે પેાતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે, ( નિયિવૃળિક્ને ) તથા જે કૃતકૃત્ય થઈ ગયેલ છે એવા તે મૃતાદી અણુગાર ( સ્થથૅ) ચતુતિ ભ્રમણુરૂપ સંસારને શું (નો પુનિ બાજીર) ફરીથી પ્રાપ્ત કરતા નથી? એટલે કે એવા શ્રમણ નિગ્રંથ શું સસારમાં ફરીથી જન્મ મરણ પામતા નથી; તેના ઉત્તર પ્રભુ આ પ્રમાણે આપે છે. “નોયમા!” હે ગૌતમ ! “મકારૂં ન નિà” એવા મૃતાદી નિગ્રંથ (નાવ નો પુનઃવિત્યરું દળ બનકર ) ક્રીથી આ ચાર ગતિવાળા સ`સારમાં જન્મ લેતા નથી. એટલે કે તે સિદ્ધપદ પામે છે. તે શ્રમણ નિગ્રંથને કયાં કયાં નામે ઓળખવામાં આવે છે તે જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( સે ં અંતે! વિશ—'ન્નિયા) હે ભગવન્! પૂોક્ત વિશેષણાવાળા તે શ્રમણ નિગ્રંથને કયાં કયાં નામે ઓળખવામાં આવે છે ! ઉત્તર- (પોયમા !) હું ગૌતમ ! ( દ્ઘિર્દે,ત્તિ ત્તવ પ્રિયા ) તેમને માટે સિદ્ધ પદના પ્રયાગ કરી શકાય છે કારણ કે તેમણે તેમનાં તમામ કાર્યો સિદ્ધ કરી લીધાં હાય છે. યુદ્ઘત્તિ વત્તવન્નિયા) વિમળ કેવળજ્ઞાન વડે તેએ સમસ્ત લાક અને અલાકના જ્ઞાતા અને દ્રષ્ટા બની જાય છે તેથી તેમને “બુદ્ધ” પણુ કહી શકાય છે. ( મુત્તત્તિ વાલમિયા ) જ્ઞાનાવરણીય વગેરે આઠ કોના ક્ષય થઇ જવાને કારણે તેમને “મુક્ત” પણ કહી શકાય છે. રક્ત્ત વત્તવ લિયા ) તેમણે સંસારને પાર કર્યા હાય છે- સ`સાર સાગરને તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy