________________
કારણે તેને “વેદ” પણ કહી શકાય છે. " से तेणट्टेणं पाणेत्ति वत्तव्वं सियाલાય નેયોત્તિ વત્તવં રિચા” હે ગૌતમ ! તે કારણે નિગ્રંથ જીવને પ્રાણથી લઈને વેદ સુધીના શબ્દો વડે ઓળખાવી શકાય છે. ! સૂ પા
આગળ એવુ· પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે શ્રમણ નિગ્રંથ પ્રાસુક આહાર ગ્રહણ કરનાર છે, પણુ અનિરુદ્ધ ભવપ્રચ`ચ આદિ વિશેષણા વાળા ડાય છે તેને પણ ચતુતિરૂપ સંસારમાં વારવાર ભ્રમણ કરવુ પડે છે. હવે એ બતાવામાં આવે છે કે જે શ્રમણ નિગ્રંથ પ્રાસુક આહારના ઉપયાગ કરતા હાય અને નિરુદ્ધ ભવપ્રપંચ વગેરે વિશેષણા વાળા હોય તેની કેવી ગતિ થાય છે ! “મારૂં કાં અંતે ! ”
સૂત્રા- ( મળે ! નિરુદ્ધમયે નિદ્ધમયવ્ચે નાવ નિચિત્રુનિને માફ્ળ નિયં૩) ભગવન્ ! જેણે પોતાના આગામી ભવના નિરાય કરી નાંખ્યા છે, પેાતાના ભવવિસ્તારને નિરાધ કર્યાં છે, યાવત્ જેનું કા સ ંપૂર્ણ થયેલા કાની જેમ પૂર્ણ થઈ ગયેલુ છે ( એટલે એવા કે જે કૃતકૃત્ય થઇ ગયેલ છે) એવા મૃતાદી શ્રમણુનિ થ શું ( કુળવિ થë öનો છTM ?) ક્રીથી મનુષ્ય વગેરે ચાર ગતિ વાળા સ'સારને પ્રાપ્ત કરતા નથી ? ( ëતા જોચમા!) હા ગૌતમ ! ( મારૂં નં નિયંò જ્ઞાન પુળવિ સ્થથં વં નો આચ્છર ) નિરુદ્ધ ભવ વગેરે વિશેષણા વાળા મૃતાઢી શ્રમણ નિગ્રંથ મનુષ્ય વગેરે ચતુતિરૂપ સ'સારમાં ફરી જન્મ લેતેા નથી. ( ત્તે મંતે ! řિ વત્તવત્તિયા ?) હે ભગવન્ આત્મકલ્યાણ કરનાર તે શ્રમણ નિથને કયાં કયાં નામે એળખી શકાય ! ( ગોચના ! ) હે ગૌતમ ! (સિદ્ધેત્તિ ત્તત્રંશિયા) પૂર્વોક્ત વિશેષાવાળા તે શ્રમણ નિગ્ર ́થને “સિદ્ધ” નામથી કહી શકાય છે, ( યુદ્ધૃત્તિ વત્તત્રં ત્તિયા) “બુદ્ધ” પણ કહી શકાય છે, (મુત્તેત્તિ વત્ત∞ લિયા ) મુક્ત પણ કહી શકાય છે, પારવણ ત્તિ વત્તત્રં ત્તિયા) પારંગત પણ કહી શકાય છે ( પર્વનqfત્ત વતબ્ધ ઊઁચા) પરપરાગત” પણ કહી શકાય છે,( હ્રદ્ધે, વુદ્દે,મુત્તે,પરિનિમ્બુડે, અંતર્જ્ડ, સતુલવવત્તિ વત્તત્રં સિયા) સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરિનિશ્ર્વત, અંતકૃત અને સ॰ દુઃખ પ્રહીણ, પણ કહી શકાય છે. (તેત્રં મતે ! सेवं भंते ! भगवं गोयमे समणं भगव महावीर वंदइ नमसइ वदित्ता नमसित्ता ગમન તવષા થવાળું આવેમાળે વિ) હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે હે ભગવન્! આપની વાત સાચી છે. આ પ્રમાણે કહીને ભગવન્
66
66
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܝܙ
ܕܕ
૧૬૦