SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે થવું વગેરે ધર્માંથી યુક્ત પણાની વિવક્ષા કરવામાં આવતી હાય ત્યારે “ભૂત” નામ અયુક્ત ( સાક ) લાગે છે માટે તે સમયે “ભૂત” શબ્દના ઉપયોગ કરી શકાય છે. નીચે ત્તિ વૃત્તબ્ધ વિચાર તેને ‘ જીવ” પણ કહી શકાય છે. જ્યારે ઉપયેગ આદિ ધર્મથી યુક્ત વિક્ષા કરવામાં આવતી હાય ત્યારે તેને માટે જીવ” શબ્દને પણ ઉપયોગ કરી શકાય છે. “મત્તે ત્તિ ત્તવું વિચા’તેને “સત્ત્વ” પણ કહેવાય છે, જ્યારે શુભ અશુભ કમથી યુક્ત પણાની વિક્ષા કરાતી હૈાય ત્યારે સત્વ” નામથી પણ તેને ઓળખી શકાય છે. विष्णु वित्तव्वं सिया " જ્યારે કડવેા, ખાટા, મધુર વગેરે રસેાના આસ્વાદન કરવારૂપ ધર્મની વિવક્ષા કરવામાં આવતી હોય ત્યારે તેને માટે વિજ્ઞ” શબ્દના પ્રયોગ પણ કરી શકાય છે. ડ बेयोत्ति वसण्वं सिया " જ્યારે સુખદુ:ખ વગેરેના અનુભવ કરવારૂપ ધર્મની વિવક્ષા કરવામાં આવતી હાય ત્યારે તેને માટે “વેદ” શબ્દના પ્રયાગ પણ કરી શકાય છે. આ પાળે, મૂળ, નીચે, સત્ત, વિષ્ણુ લેફેત્તિ ત્તવું વિચTM '' અને જયારે શ્વાસે શ્ર્વાસ વગેરે ધર્માંથી યુક્ત પણની એક સાથે વવક્ષા કરાતી હોય છે ત્યારે તે શ્રમણ્ નિમય જીવને માટે પ્રાણ, ભૂત, જીવ, સત્વ, ત્રિજ્ઞ અને વેદ એ છએ શબ્દેને પ્રયાગ થઈ શકે છે. આ નિગમન ( સમાપ્તિ) વાકય છે. તેનું કારણ જાણવાના આશયથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “સે રૃાં અંતે ! વં યુવકૢ તે નં વાળત્તિ વત્તવ્' સિયા, નાવ ચેયોત્તિ વૃત્તબંદિયા !’’'હે ભગવન્! આપ શા કારણે એવું કહે છા કે તે શ્રમણ નિશ્ચયને પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, વિજ્ઞ, અને વેદ કહી શકાય છે? તેના ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે. નોયના ! '' હે ગૌતમ! “ન ્” જે કારણે બાળમર્ થા પાળ मइ वा શ્રમણ નિગ્ર થ જીવ આભ્યન્તર શ્વાસને ગ્રહણ કરે છે અને છેડે છે ,, 66 ઉŔસદ્ વા નીસસરૂ વા” ખાહ્ય શ્વાસને ગ્રહણ કરે છે અને છેડે છે, તÇા પાળે સિવરાવ્યું ચિચા ” તે કારણે તેને માટે “પ્રાણ” શબ્દ કહેવામાં આવે છે 66 'જ્ઞા મૂળ મર્ચે મંવિશ્ર્વ ચત્તા મૂત્તિ વત્તત્રં ત્તિયા ” જે કારણે ભૂતકાળમાં તેનું શરીર ઉત્પન્ન થયું વર્તમાન કાળે ઉત્પન્ન થાય છે. અને ભવિષ્ય કાળે પણ તે ઉત્પન્ન થશે, તે કારણે ઉત્પત્તિરૂપ ધર્મની અપેક્ષાએ તેને ભૂત” પણ કહી શકાય છે. “ સમ્હા લીધે ” અનાદિ હેવાને કારણે ભૂતકાળમાં તેણે જે કારણે જીવના ધર્મોને પ્રાપ્ત કર્યા હતા, વમાન કાળે પણ તે “ઝીક્ ’’ જીવના ધર્મવાળા છે- “ નોમાં બાગ્યે આ મ` ગોવર્' તથા ઉપયોગ લક્ષણ રૂપ જીવત્વને તથા જે વમાન દેહમાં જીવને રહેવાનું કારણ અનેલ છે તે પૂર્વ બદ્ધ આયુષ્ક કમ ના અનુભવ કરી રહ્યો છે “સમ્હા નવેત્તિ વસન્ત્ર લિયા '’ તે કારણે તેને “જી” પણ કહી શકાય છે. “નફાને મુદ્દામુમૈહિં જે કારણે તે શુભાશુભ કર્મોમાં આસક્ત રહે છે. तन्हा सत्तेत वतव्य' વિચા” તે કારણે તેને “સત્વ” પણ કહેવામાં આવે છે “નન્હા તિાજ્જુ "" 66 ', 66 સાચ વિશ્વમદુરે રહે ગાળ ' જે કારણે તે તીખા, કડવા, તુરી, ખાટા અને મીઠા રસ જાણે છે એટલે કે તેનું આસ્વાદન કરે છે तम्हा विष्णु ति वत्तव्वंશિયા ” તે કારણે તેને “વિ” કહી શકાયછે. जम्हा वेदेत्ति सुहदुक्खं " જે કારણે તે સુખ અતે દુઃખનું વેદન કરે છે સદ્દાનેોત્તિ વત્તવં સિયા ’ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy