________________
પ્રશ્નના ઉત્તર જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને “ à નં અંતે ” ઇત્યાદિ પદ્મથી પૂછે છે.
સૂત્રા –( મેળ અને વિત્તિ વત્તયં ણિયા ) હે ભગવન્ તે નિ ́થ મુનિના જીવને કયા શબ્દથી વર્ણવી શકાય છે ! ( નોચના ! પાળેત્તિ યત્તત્રં રિચા) તે નિયથ મુનિ જીવને ‘“પ્રાણ” સંજ્ઞાથી વર્ણવી શકાય છે, ( મૂ ત્તિ ત્તવ સિયા) “ભૂત' શબ્દથી પણ ઓળખી શકાય છે, ( સત્તે ત્તિ વત્તયં સિચા ) ‘સત્ય” શબ્દથી પણ એળખી શકાય છે. ( વિષ્ણુ ત્તિ વત્તત્રં સિયા ) ત્રિજ્ઞ” શબ્દથી પણ ઓળખી શકાય છે, ( વેચોત્તિ વત્ત સિયા ) “ àવ ” શબ્દથી પણ ઓળખી શકાય છે. (વાળે મૂ, લીયે, સત્ત, વિષ્ણુ વેફેત્તિ વત્તવું લિયા ” તેને પ્રાણુ, ભૂત જીવ, સત્ય, વિજ્ઞ અને વેદ, એ બધા શબ્દોથી ઓળખી શકાય છે (સળòળ મતે !, વુરૂ) હે ભગવન્ ! આપ શા કારણે એવુ કહા છે કે (à નં પાળેત્તિ વત્તત્રં શિયા નાવનેયો ત્તિ વત્તન્ય પ્રિયા) તે મુનિને “પ્રાણ” ભૂત, જીવ, સત્વ વગેરેથી એળખી શકાય છે, ( गोयमा ! जम्हा आणमइ वा पाणमइ वा उस्सस वा णीखसइ वा तम्हा पाणेत्ति વત્તયં ણિયા) જે કારણે તે મુનિના જીવ માઘાભ્યન્તર શ્વાસ અને નિશ્વાસને ગ્રહણ કરે છે અને છેડે છે તે કારણે તેને “પ્રાણ” શબ્દથી ઓળખી શકાય છે (જ્ઞદ્દા મૂ, મર, મલ્લિક્ ચ સદ્દા મૂ ત્તિ વત્તત્રં રિચા) જે કારણે તેની ઉત્પત્તિ થઇ હતી, થાય છે અને થશે તે કારણે તેને “ભૂત ’ શબ્દથી ઓળખી શકાય છે. ( નન્હા નીવેનીવફ નીવત્ત બાવચં૬ાં ૩૧ લીક્સમ્હાલીયેત્તિ રૂત્તવ પ્રિયા ) જે કારણે તેણે ભૂતકાળમાં છત્રના ધને પ્રાપ્ત કર્યાં હતા, વર્તમાનમાં જીવે છે જીવવ આયુષ્ય કર્માંના તે અનુભવ કરે છે, અને ભવિષ્યમાં પણ જીવશે, તે કારણે તેને માટે જીવ’ શબ્દ વાપરી શકાય છે. ( ના સત્ત સુમાસુમેટુિં મેર્િંસારત્તે ત્તિ વસવ્વ સિયા) જે કારણે તે શુભ અતે અશુભ કર્મો વડે અદ્ધ છે તે કારણે “સત્વ” શબ્દથી ઓળખી શકાય છે. (જ્ઞ ્ાત્તિત્ત ઋજુ સાય. અવિદુરે છે નાગર, તન્હા વિષ્ણુ ત્તિ ત્તવલિયા) જે કારણે તે તીખા, કડવા, તુર ખાટા, અને મીઠા રસ જાણે છે તે કારણે તેને વિજ્ઞ” કહેવામાં આવે છે. (નન્હા વેરીીય મુદ્દતુવણં ત ્ા વેઢે ત્તિ વત્તત્રં ત્તિયા ) જે કારણે સુખ દુઃખ વેદન કરે છે. તે કારણે તેને “વેદ” કહેવામાં આવે છે.
**
6
ટીકા-સેળ મતે !” હે ભગવન્ ! તે મુનિજીવને (ગ્નિ ત્તિ વસન્ત્ર ત્તિયા) કયા શબ્દથી એળખાવી શકાય છે.
૮. નોયમા ! ”હું ગૌતમ! “ વામેત્તિ વત્તત્રં ત્તિયા ’
તેને “પ્રાણ”
કહી શકાય છે. જ્યારે શ્વાસેાવાસ વગેરે યુક્ત પણાની વાત કહેવામાં આવતી હાય ત્યારે નિગ્ર થજીવને માટે “પ્રાણ” શબ્દના પ્રયોગ કરી શકાય છે કારણ કે તે પ્રાણનક્રિયા વગેરે યુક્ત હાવાને કારણે “પ્રાણ” નામ તેને માટે અથ - યુક્ત જણાય છે. મૂત્તિ વૃત્તબ્ધ લિચા’” તેને “ભૂત” પણુ કહી શકાય છે
66
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૫૮