SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ લિંગી નથી એને આ કથન લાગુ પડે છે. એ જ કારણે નો જળસંસારવેળિજો ” જેને સંસાર વેદનીય કર્મ ક્ષીણ થયા નથી એ શ્રમણ નિગ્રંથને ઉપરનું કથન લાગુ પડે છે, સંસાર વિધર્મી વાળો સાધુ ગતિમાં એક એક વાર પણ જઈ શકતા હોય છે તે તેનું નિરાકરણ કરવા માટે “નો રોઇન સંસારે” વિષેશણુ મૂકયું છે એટલે કે જેને ચારે ગતિમાં અનેક વાર પરિભ્ર. મણ કરવાનું હજી બાકી છે. અને તે કારણે “ ને વોરિવજવંતાળ ” જેના ચારે ગતિમાં ભ્રમણ કરાવનાર કર્મોને હજી ક્ષય થયે નથી, અને એજ કારણે “નો નિષ્ક્રિય ” જેનું મેક્ષરૂપ પ્રયજન હજી સુધી પૂર્ણ થઈ શકયું નથી, અને તેથી, જે “ો નિQિચટૂ વાળને ઈચ્છિત અર્થની મોક્ષની પ્રાપ્તિ કરી શ નથી એટલે કે જે કૃતાર્થ થયે નથી, એવા મૃતાદી નિગ્રંથ અણુગાર શું “પુનાવિ ” ફરી ફરીને આ અનાદિ સંસારમાં “રથ€” નરકાદિ ગતિરૂપ ભવને પ્રાપ્ત કરે છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે અચિત્ત અથવા એષણીય આહારને ઉપભેગ કરનાર શ્રમણ નિગ્રંથ જે ફક્ત વિશેષણોથી યુકત હોય તો તે સંસારમાં વારંવાર જન્મ લઈને જન્મમરણના દુઃખો ભેગવશે કે તેનો સંસારમાંથી છુટકારે થઈ જશે ? ગૌતમ સ્વામીના એ પ્રશ્નનો જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “હંતા જોયમાં ! હા, ગૌતમ! અહીં “તા” પદ સ્વીકારના અર્થમાં વપરાયું છે “મા નં નિકે મૃતાદી નિગ્રંથ કે જે નિરુદ્ધભવ વાળે નથી, નિરૂદ્ધભવ પ્રપંચ વાળો નથી, પ્રહણ સંસારવાળ નથી, પ્રહણ સંસાર વેદનીય કર્મ વાળ નથી, સંસાર ના અંત વાળો નથી, અંત કરેલા સંસાર વેદનીય કર્મ વાળે નથી, જે કૃતાર્થ થયેલ નથી, જે કૃત કૃત્ય થયેલ નથી. જેનું કાર્ય સમાપ્ત થયેલા કાર્યની જેમ પૂરું થયેલ નથી તે “પુળાવિ ફરીથી પણ વારંવાર “ફથયં” નરકાદિ ગતિરૂપ સંસારને “દુર્વા બાજીરૂ પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનિરુદ્ધ ભવાદિ વિશેષણોથી યુક્ત નિગ્રંથ વારંવાર ચતુતિરૂપ સંસારમાં જન્મ મરણ પામ્યા કરે છે . સૂકા જીવ, પ્રાણ, ભૂત આદિ કે સ્વરૂપમાનિરૂપણ સંસાર ચક્રની મધ્યમાં રહેલા મુનિના જીવને પ્રાણ, ભૂત વગેરે છે નામે જુદા જુદા સમયે કે એક જ સમયે શું વર્ણવી શકાય છે? આ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૭
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy