SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રા—દ્ધ મારૂં નં મતે! અચિત્ત વસ્તુનેમૃત કહે છે તે મૃતરૂપ અચિત્ત વસ્તુના આહાર લેનારને મૃતાદી કહે છે, એટલે કે પ્રારુક ભાજી તથા ઉપલક્ષણથી એષણીય વસ્તુના આહાર કરનાર તે ... વળીયારી નિય' કે ' નિગ્રંથ અણુગાર પણ શું તિય ચ મનુષ્યાદિ વગેરે ગતિરૂપ સંસારને ફ્રી ફ્રીને પ્રાપ્ત કરે છે? એટલે કે કઇ પરિસ્થિતિમાં તે નિગ્રંથ સંસારને ફરી ફ્રીને પ્રાપ્ત કરે છે તે સૂત્રકાર નીચેના સૂત્ર વડે સ્પષ્ટ કરે છે “ નો નિર્દેમને ” ઈત્યાદિ જે જે મૃતાઢી શ્રમણ નિગ્ર^થનાં વિશેષણે આ સૂત્રમાં બતાવ્યાં છે, તે વિશેષણાથી યુકત શ્રમણ નિગ્રંથના સસારના અંત આવતા નથી. કહેવાનુ તાત્પર્ય એ છે કે તે વિશેષણ્ણા વાળા શ્રમણ નિ થ પ્રાસુક આહારના ઉપ ભાગ કરવા છતાં પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે તે વિશેષણાનું સ્પષ્ટી કરણ કરવામાં આવે છે. “ નો નિન્દ્વમવે ' તે મૃતાદી શ્રમણ નિગ્રંથો અનેિરુદ્ધ ભવ વાળા હાય ચરમભવ વાળા ન હેાય એટલે કે જેણે પેાતાના આાગામી ભવના અંત કર્યાં નહેાય તે અવશ્ય મચ્છુ પામીને આ સસારમાં ફરી જન્મ ધારણ કરે છે, તે સ'સારને તરશે નહિ. અહી જો એવી શંકા સેવવામાં આવે કે જે મૃતાદી શ્રમણ નિથ પેાતાના આગામી ભવને નિધ કર્યો નથી. તે બે ભવ કરીને પણ મુકિત પ્રાપ્ત કરી શકે છે, તે તેને કેવી રીતે સંસારમાં જન્મ લેનારા માની શકાય! તે શંકાનું નિવારણ કરવા માટે સૂત્રકાર કહે છે કે “ નો નિશ્ર્વમવવરે ” જેણે ભવપ્રપંચના ભવિસ્તારને નિરાધ કર્યો નથી એવેા શ્રમણ નિષ્ર થ વારંવાર સંસારમાં જન્મ ધારણ કરે છે અહીં બે ભવ કરીને મેાક્ષ જનારનું વર્ણન કર્યું નથી. અહી તે એવા મૃતાઢી શ્રમણ નિગ્રથના ઉલ્લેખ કર્યો છે કે જેને બે ભવ કર્યો પછી પણ અનેક ભવ કરવાના બાકી છે. મૃતાદી અણગાર દેવ અને મનુષ્યભવની અપેક્ષાએ પણ અનિરુદ્ધ ભવ વિસ્તાર વાળા હાઈ શકે છે. પણ અહી' એવા શ્રમણ નિગ્રંથ ની વાત કરવામાં આવી નથી પણ અહી તેનો પીળસંસારે ” જેનું ચતુગતિરૂપ સૉંસારમાં પરિભ્રમણ કરવાનું મહીણ (ક્ષી) થયુ નથી એવા મૃતાઢી શ્રમણ નિગ્રંથ સ’સારમાં વારવાર ભ્રમણ કરે છે એમ કહેવામાં અવ્યુ છે તેનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ નિ"થ હોવા છતા દ્રવ્યલિંગી છે ભાવ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy