________________
શરીરને સાથે નથી પણ લઈ જતા
પ્રશ્ન-“ સે મેળઢેળ મતે ! વુન્નરૂ ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે વાયુકાયિક જીવા શરીર સહિત પશુ પરગતિમાં જાય છે અને શરીર રહિત પણ પરગતિમાં જાય છે ?
ઉત્તર- નોચમાં ! વાજાચસાં ચત્તારિસોરા પન્નત્તા ” હે ગૌતમ ! વાયુકાયિક જીવામાં ચાર શરીર કહ્યાં છે. જે આ પ્રમાણે છે.
,,
""
· બો]હિત્ ” ઔદારિક, “ વેઉન્નિ” વૈક્રિય, “તેચ” તેજસ, અને “R” કાČણુ વાયુકાયિક જીવા “ બોરાજિયનેઽન્દ્રિયારૂં નિપ્પજ્ઞાચ '' ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જ અન્યગતિમાં જાય છે પરંતુ તેચચ મËિ નિષ મર્ઝ ” તેજસ અને કાણુ શરીર, અન્ય ગતિમાં છે. કારણ કે તે અન્ને શરીર પ્રત્યાઘાતથી રહિત હાય છે. ‘તે તેળદ્રુાં વોચમાં! ' કન્નરૂ સિય ક્ષસીી નિવલમદ્દ બ્રિચ બલરીરી નિલમ” હે ગૌતમ ! આરીતે વાયુકાયિક જીવા તૈજસ અને કામ`ણુ શરીરની અપેક્ષાએ શરીર સહિત અન્ય ગતિમાં જાય છે અને ઔદારિક અને વૈક્રિય શરીરની અપેક્ષાએ શરીર રહિત થઇને અન્ય ગતિમાં જાય છે સૂ ૩।।
મૃતાદિ અનગાર કે સ્વરૂપ કા નિરૂપણ
મૃતાદી અણુગારનુ પ્રકરણ
વાયુકાયિક જીવાની ફરી ફરીને વાયુકાયિકામાં જ ઉત્પત્તિ થાય છે એવું આગળનાં પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. હવે આ પ્રકરણમાં એ બતાવવામાં આવે છે કે કોઈ કોઈ મુનિ પણુ સ‘સારભ્રમણની અપેક્ષાએ ફરી ફરીને ત્યાંને ત્યાજ ઉત્પન્ન થાય છે. “ મારૂં નં અંતે ! નિયંà” ઇત્યાદિ
,,
સૂત્રા—( મહાન મંતે ! હે ભગવન્ ! પ્રાસુક આહાર લેનાર (નિયં કે ) નિગ્રન્થ, કે જેણે ( નો નિશ્ર્વમવે) પોતાના ભવનેા નિધ કર્યાં નથી. ( નોનિરુદ્ધમવચે) સંસારના પ્રપંચના નિરોધ કર્યો નથી, ( નો પીળસંસારે ) જેને સંસાર ક્ષીણ થયેા નથી, ( ો પીળસલાવેયનિને) જેના સ'સાર વેદનીયને નાશ થયા નથી, ( જો વોચ્છિન્નસંસાવેયનિક્કે ) જેના સંસારનું છેદન થયું નથી. (નો નિટ્રિયઢે) જે કૃતાર્થ થયા નથી, જો નિટ્રિયટ્ટ હર્ બિન્ને જેનું કાર્ય સમાપ્ત થયેલા કાની જેમ પૂરૂ થયેલ નથી, એટલે કે જે કૃતકત્ય થયા નથી શુ ( પુનવિ ) ફરીથી પણ (Ëત્ય હવ આĐરૂ ) આતિય ચ, મનુષ્ય વગેરે ગતિરૂપ સંસારને પ્રાપ્ત કરે છે. ? ( 'જ્ઞાનોચના!) હા, ગૌતમ ! (માતૢ નું નિય ́ટે નાવ પુનવિથથ પૂર્વોકત વિશેષણા વાળા પ્રાસુક આહાર લેનાર નિગ્રંથ મનુષ્ય ગતિરૂપ સ`સારને વારવાર પ્રાપ્ત કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
વગTTE ) અણુગારતિય ચ,
૧૫૫