SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નથી અહી અનવસ્થા દોષને સભવ રહેતા નથી. tr વાસાÇાં અંતે ! ” હે ભગવન્! વાયુકાયિકા वाउकाए चेव अणेનસચનમ્ન સ્વત્તોાત્તા કાત્તા તથેય મુક્કોર પદ્મવાર્ ? ’’. વાયુકાયમાં જ લાખા વખત મરીને ત્યાં જ શુ વાર વાર જન્મ લે છે ? વાયુકાયનું વકતવ્ય ચાલતું હાવાથી વાયુાયકાના વિષયમાંજ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નહિતર તેા આ પ્રશ્ન પૃથિવીકાયિક વગેરે ને પશુ લાગુ પાડી શકાય છે. કારણ કે પૃથિવીકાયિક વગેરે જીવાની પણ મરી મરીને પૃથિવીકાયિક વગેરેમાં જ ઉત્પત્તિ થાય છે. તે તમામ પૃથિવીકાયિકની કાર્યાસ્થતિ અસંખ્યાત રૂપે તથા વનસ્પતિની અપેક્ષાએ અનંત રૂપે પ્રતિપાદિત કરવામાં આવી છે. કહ્યું પણ છે. ભાવાર્થ-પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુકાયના જીવાની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ પ્રમાણુ હેાય છે. તથા વનસ્પતિકાયના જીવાની કાયસ્થિતિ અનંત અવસર્પિણી કાળ પ્રમાણે હેય છે. ,, ગૌતમ સ્વામીના તે પ્રશ્નના મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે. ફ્તા નોયમા ! जाव पच्चायाइ હા, ગૌતમ ! વાયુકાયના જીવા લાખા વખત મરીને વાયુકાયમાં જ ફરી ફરીને જન્મ લે છે. અહીં (યાવત,) પદ્મથી arrare. वाक चेव अणेगस्यसहस्स खुत्तो उदाइत्ता उदाइत्ता तत्थेत्र भुज्जोर પાઠ ગ્રહણ કરાયે છે. 66 ,' પ્રશ્ન-“ તે મળે ! ăિ જુદું રૂ” હે ભગવન્ તે વાયુકાયિક જીવા શુ પેાતાના શરીર રૂપ શસ્ત્રથી, પરકાય રૂપ શસ્ત્રથી અથવા બન્ને કાય રૂપ શસ્ત્રથી હણાઈને મરે છે! કે ‘નવુદ્દે દ્દારૂ" સ્વકાય વગેરે શસ્ત્રથી આઘાત પામીને મરે છે ? ઉત્તર- પોયમા! પુરે કાર, નો અપુò ઉદ્દા” હે ગૌતમ ! વાયુકાયિક જીવા સ્વકાય વગેરે શસ્ત્રના આઘાત પામવાથી જ મરે છે આઘાત પામ્યા વિના મરતા નથી. ” વાયુકાયિક જીવે સ્વકાય, પરકાય અથવા બન્ને કાયરૂપ શસ્રના સપક થી આઘાત પામીને જ મરે છે” આ કથન સેાપક્રમઆયુષ્યની અપેક્ષાએ કરાયુ' છે. પરંતુ નિરુપક્રમ આયુષ્યની અપેક્ષાએ તેા અન્ય પ્રકારે પણ તેનુ મરણ સભવે છે. પ્રશ્ન- “ તે અંતે ! િસત્તરીરી નિલમર્ અસરીરી નિભ્રમર્ ?'' હે ભગવન્ તે વાયુકાયિક જીવ જ્યારે મરીને ખીજી ગતિમાં જાય છે ત્યારે શું તે શરીર સહિત જાય છે કે શરીર રહિત જાય છે ? ઉત્તર-ચિ નથીી નિલમર્ ” સિય અસરીરી નિલમર્ ' હે ગૌતમ કાઇ અપેક્ષાએ તે શરીરને સાથે પણ લઈ જાય છે, અને કાઈ અપેક્ષાએ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy