________________
સંભવે છે. સિદ્ધ છે સંસારી નથી પણ મુક્ત છે વળી શરીરેથી રહિત છે તેથી તેમને શ્વાસોચ્છવાસની આવશ્યકતા રહેતી નથી. કર્મોને બિલકુલ અભાવ હોય ત્યારે જ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. નામ કર્મને એક ભેદ પર્યાપ્તિ નામકર્મ છે. તેને ઉદય થાય ત્યારે જ જીવ પર્યાપ્તક કહેવાય છે. સિદ્ધોને નામ કમનો જ અભાવ હોવાથી પર્યાપ્તિ નામ કમને પણ અભાવ જ હોય છે. તેથી તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાએથી રહિત થઈ જાય છે, તેમનામાં તે એકલી શુદ્ધ ચેતના જ રહે છે. શંકા–જે સંસારી જીને જ શ્વાસોચ્છવાસની આવશ્યકતા રહેતી હોય તે વિગ્રહગતિમાં રહેલા અને આવશ્યકતા કહી નથી. તેઓ પણ સંસારી જીવે જ છે. વિગ્રહગતિમાં રહેલા જીવોને એટલે કે અપર્યાપક જીવમાં દસ પ્રાણામાંથી સાત પ્રાણનું અસ્તિત્વ કહ્યું છે. મનબલ, વચનબલ અને શ્વાસેચ્છવાસ એ ત્રણે પ્રાણે અપર્યાપ્તાવસ્થામાં અને હોતા નથી એવું કહેલ છે. તે જ રીતે વિગ્રહગતિ સમાપન્ન જીવ શ્વાસોચ્છવાસને અભાવે અજીવ કહેવાતો નથી એજ પ્રમાણે જેમની શ્વાસોચ્છવાસની ક્રિયા જોવામાં આવતી નથી એવા વાયુકાયિકાદિ જીને શ્વાસો છૂવાસના અભાવે પણ છે જ કહેવાય છે છતાં પણ તેમનામાં (વાયુકાયિકમાં) શ્વાચ્છવાસને સફૂભાવ માનવાની આવશ્યકતા શી છે?
સમાધાન-આવી શંકા પણ ઉચિત નથી. કારણ કે જીવની અપર્યાપ્તાવસ્થા પણ ત્રણ સમય પર્યત જ રહે છે. ત્યાર બાદ તે પર્યાપ્તક અવસ્થા જ બની જાય છે. કાળના સૂક્ષમમાં સૂક્ષમ અંશને સમય કહે છે. વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે સામાન્યમાં સામાન્ય પ્રાણું પણ પિતાની શ્વાસોશૂવાસની ક્રિયાને કેટલાક સમય સુધી રૂંધી શકે છે તેથી કરીને તેઓ નિજીવ બની જતાં નથી. અહીં તે એમ કહેવામાં આવ્યું છે કે પર્યાપ્તક અવસ્થાવાળા શ્વાસQવાસની ક્રિયાને અવશ્ય સદ્ભાવ હોય છે. તેને અભાવ હોય તે તે જીવને પર્યાપક જ માની શકાય નહીં
અથવા- આ જે શ્વાસે છૂવાસ રૂપ વાયુ છે તે વાયુરૂપ હોવા છતે પણ વાયુકાયિક જીવના જે ઔદારિક, વિક્રિય શરીરો હોય છે તે રૂપે તે હેતે નથી. કારણ કે આના પ્રાણ નામના વાયુના જે પુલે છે તેઓ દારિક વૈકિય શરીરનાં પુદ્ગલે કરતાં અનેક ગણું પ્રદેશવાળા હોવાને કારણે સૂકમ હોય છે. તેથી તેમાં ચૈતન્યવાળા વાયુના શરીરને સમાવેશ થઈ શકતો નથી. આ રીતે અહીં અનવસથી દેષ લાગતો નથી કહેવાનો આશય એ છે કે શ્વાસ નિશ્વાસ રૂ૫ વાયુ અચેતન હોય છે. તેથી તેને શ્વાસ નિશ્વાસની જરૂર પડતી
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૫૩