SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે શાલિક શ્રાવક નિગ્રંથ વડે બે વાર અને ત્રણ વાર પૂછવા છતાં પણ કાત્યાયન ગેત્રીય આંદક તેમના પ્રશ્નોના ઉત્તર આપી શકે નહીં. પણ શંકિત, કાંક્ષિત, વિચિકિત્સાયુક્ત જ બની ગયાં, અને ભેદસમાપન્ન થઈને કલુષભાવ યુક્ત થયા. તથા ચુપચાપ બેસી રહ્યા. ( ટકર્થ--તેજ કાઢે તે સમgr) તે કાળે અને તે સમયે તમને મજાવં મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીર (ાયજિલ્લાના નામો) રાજગૃહ નગરના (જુરિટાયો યા) ગુણશિલક મૈત્યમાંથી ( ઉદ્યાનમાંથી) (vsજિગતમ) નીકળ્યા. (ફિનિમિત્તા) ત્યાંથી નીકળીને (ચિ શખવવા વિ૬) તેઓ બહારના પ્રદેશમાં વિહાર કરવા લાગ્યા. તેનું શાસે તેનું સમgi) તે કાળે અને તે સમયે ( %ચંઢા નામે નયન ઘોઘા) કૃદંગલા નામની નગરી હતી. (જો ) ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપા નગરીના જેવું જ તેનું વર્ણન સમજવું (તણે ચાઠાણ નથી વણિ રત્તરપુરરિથમે પિરિમાણ છત્તપરા ના રે હોથ) તે કૃતંગલા નગરીની બહાર ઈશાન કોણમાં છત્રપલાશક નામનું ચિત્ય (ઉદ્યાન) હતું.(વળો ) પપાતિક સૂત્રમાં વર્ણ વેલા પૂર્ણભદ્ર ચિત્યના (ઉદ્યાન) જેવું જ તેનું વર્ણન સમજવું (RM તમને માત્ર મહાવીર વછviા હિંસળધરે ગાવ સમોસાઈ ) આ વિષયનું વર્ણન પહેલા શતકના પહેલા ઉદ્દેશકના પાંચમાં સૂત્રમાંથી વાંચી લેવું વિહાર કરતાં કરતાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી યુક્ત શ્રમણ ભગવાન મહાવીર તે રમૈત્યમાં (ઉદ્યાનમાં) પધાર્યા તેમને ઉપદેશ સાંભળવા પરિષદ નીકળી ઈત્યાદિ વર્ણન અહીં સમજી લેવું (તીરે ચંઢાપ નથી) તે કૃતંગલા નગરીથી (ગફૂરણામો) અતિશય દૂર પણ નહીં અને અતિશય નજીક પણ નહીં એવા સ્થળે (સાવથી Rા નથી થા) શ્રાવતી નામની નગરી હતી. (વUrો) તેનું વર્ણન પણ ચંપાનગરીના વર્ણન પ્રમાણે જ સમજવું ( તથ સાવથી નગરી મારુલ્સ તે જારી રહg Mામ દવારા તત્તે દિશાચ રિવરફ) તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલને શિષ્ય, કાત્યાયન ગોત્રી સ્કન્દક નામને પરિવ્રાજક રહેતો હતે. હવે સૂત્રકાર સ્કન્દકની વિદ્વતાની વાત કરે છે તે કન્ટક પરિવ્રાજક (વિવેક, Rigવેચ, , અફવા ) કાચા પ્રધાન ત્રસ્વેદને, મંત્ર પ્રધાન યજવેંદને, ગીત પ્રધાન સામવેદને અને કિયા પ્રધાન અથર્વવેદને જ્ઞાતા હતા. આ રીતે તે ચારે વેદને જાણકાર હતે (રિવંવFIT') પાંચમે ઈતિહાસ અને (નિઘંટુટ્ટા ) નિઘંટુ-વૈદિક શબ્દકોશ પણ તે જાણતા હતા. આ રીતે તે (સંભોવાનું સરળ) શિક્ષા, ક૯૫, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, અને વ્યુત્પત્તિ રૂપ છ અંગવાળા, તથા અંગેના અર્થને વિસ્તાર રૂપ ઉપાંગેવાળા (સાહૂણા) તથા ગૂઢ રહસ્યવાળા, (વાણું વેચાણ') તે ચારે વેદને (તારા) સ્મારક હતો એટલે કે ભૂલી ગયેલાને તેનું સ્મરણ કરાવનાર હતે. (વારણ) અશુદ્ધ પાઠ વગેરેનું ઉચ્ચારણ કરતાં અન્ય જનને વારનાર(રાકનાર) હિતે. (ધારણ) ભણેલા વેદને ધારણ કરનાર હોવાથી તેને ધારક હતે આ પદને એ અર્થ ઘટાવી શકાય કે બધા વેદે સ્કન્દક પરિવાજ કે જાણે કે કંઠસ્થજ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy