________________
કરી લીધા હતા. “ારણે વેદ વિષયક જ્ઞાનમાં તે પારંગત હતું (હેરવી) વેદના છએ અંગને તે વિશેષ રૂપે જ્ઞાતા હતે. (દ્રિવંતવિવારણ) કપિલદર્શન–સાંખ્ય દર્શનને તે વિશારદ હતે. (સંજ્ઞા) સંખ્યા પ્રધાન ગણિતશાસ્ત્રને પણ તે નિષ્ણાત હત (સિવા ૪) જેના વડે વેદને અર્થ શીખવામાં આવે છે તે “શિક્ષાશાસ્ત્ર અને વેદકથિત આચારનું નિરૂપક જે કપ શાસ્ત્ર છે તેમાં પણ તેવિશારદ હસ્તે (કારો) વ્યાકરણ શાસ્ત્રમાં, (૪) છંદ શાસ્ત્રમાં, (નિ) વ્યુત્પત્તિ શાસ્ત્રમા, (નોરતામથળે) તિષ શાસ્ત્રમાં તથા (બ, વહૂદુ વFggggg) બીજાં પણ અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં (મનુસ્મૃતિ,) યાજ્ઞવલયાદિ સ્મૃતિ, આરણ્યક વગેરે બ્રાહ્મણ શાસ્ત્રોમાં તથા (પરિનિવાસુ નકુ) પરિવ્રાજક સંબંધી શાસ્ત્રોમાં પણ (સુનિટ્ટિ ચાવિ હોવા) તે ઘણે જ નિષ્ણાત હતે.
(of Rાવથ નચરી) હવે એ શ્રાવતી નગરીમાં (fr૪ ના નિચ8) પિંગલક નામને એક અણુગાર રહેતું હતું. તે અણગાર (વેસારું સાણ) વૈશાલિકના શ્રાવક હતા એટલે કે ભગવાન મહાવીરપ્રભુના શ્રાવક-ઉપદેશ શ્રવણ કરનાર હતા. વિશાલા, મહાવીર સ્વામીની માતાનું નામ હતું તેથી વિશાલાના પુત્ર હોવાથી તેઓ વૈશાલિક કહેવાતા પિંગલક નિગ્રંથ,ભગવાન મહાવીરના ઉપાસક હતા તેમને મહાવીર પ્રભુને ઉપદેશ સાંભળવું ગમતું હતું તેથી તેમને વૈશાલિક શ્રાવક કહેવામાં આવેલ છે. શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે બોતિ વિનવાવી જ ઃ શ્રાવ જિનેન્દ્ર ભગવાનને ઉપદેશ શ્રવણ કરનારને શ્રાવક કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રાવતી નગરીમાં તે સમયે વેદ, વેદાંગ વગેરે વિષનું જ્ઞાન ધરાવનાર સ્કદક નામને એક પરિવ્રાજક રહેતો હતો, એજ નગરમાં તે સમયે પિંગલક નામને એક શ્રમણ નિગ્રંથ પણ રહેતું હતું. બાહ્યાભ્યન્તર પરિગ્રહથી રહિત જૈન ધર્માનુયાયી મુનિને શ્રમણ નિગ્રંથ કહે છે. (તણ નં રે ઉર્જાસ્ટणामं नियंठे वेसालियसावए अन्नया कयाई जेणेव खदए कच्चायणस्स गोत्ते तेणेव કાઝરુ) એક દિવસ તે વૈશાલિક શ્રાવક (મહાવીરના ઉપાસક) પિંગલક અણગાર જ્યાં કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજક રહેતું હતું ત્યાં ગયા (વાછરા) ત્યાં જઈને તેમણે તેને (રૂમવેત્ર) આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા (જાનg) હે માગધ! મગધ દેશમાં જન્મેલા હે કન્ટક ( િણ છે જો બને હો ) આ લેક અન્ત સહિત છે કે અન્ત રહિત છે. એટલે કે આ લોકનો કદી નાશ થાય છે કે નથી થતે તથા (૩ અંતે નીચે જતે ) જીવ અન્ત સહિત છે કે અન્ત રહિત છે. ( તા રિદ્ધિ જનતા વિ?િ) સિદ્ધિ-સિદ્ધિ અંતસહિત છે કે અંત રહિત છે. (ત તે સિદ્ધ જગતે સિક) સિદ્ધ એ તસહિત છે? કે અંતરહિત છે ? (ા ના મળે મામા નીચે વર ના ઠ્ઠા વા) જીવ કથા મરણથી પોતાના સંસારના વધારાથી વધે છે અને ક્યા મરણથી પિતાના સંસારની હાનિથી ઘટે છે. કહેવાનું પ્રયજન એ છે કે જીવમાં તે વૃદ્ધિ પણ થતી નથી અને હાનિ હૃાસ પણ થતી નથી. પણ સંસારના વર્ધનથી જીવની વૃદ્ધિ એને સંસારની હાનિથી જીવની હાનિ અહીં માની લેવામાં આવી છે. તેથી આ પ્રશ્નોને આ પ્રમાણે ભાવાર્થ ઘટાવી શકાય કેવા પ્રકારના મરણથી જીવ સંસારમાં વારંવાર પરિબ્રણ કરે છે. અને કેવા પ્રકારના મરણથી જીવ પિતાના સંસારમાં પરિભ્રમણની સ્થિતિને
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૬૬