SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા — તળ તે થે માવંતો ) ત્યાર બાદ તે સ્થવિર ભગવ તાએ ( સેત્તિ સમબોવાસયાળ') તે શ્રમણ્ણા પાસકને (લીલે ચ મટ્ટુ મારુચાવી ર૬) તે વિશાળ પરિષદા ( સભા ) માં ( વાઙનામ ધર્મ પિિત) ચાર મહાર્થરૂપ ધર્મના ઉપદેશ દીધા (નાયેલિસામિલ ) કેશિસ્વામીની ચાર મહાવ્રત કથનરૂપ ધર્માંકથા જેવી છે એવી જ આ સ્થવિર ભગવંતેાની પણ ધમ કથા સમજવી. તે ધમકથામાં નીચે પ્રમાણે ચાર મહાવ્રત કહ્યા છે— "१ सव्वाओ पाणाइवायाओ वेरमण' " સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત થવું. ૨ સબ્બાઓ મુસાવાયાનો વેમળ '—સમસ્ત તૃષાવાદથી વિરકત થવુ. “ફ્ સાઓ અળિÇાળાઓ વૈમન' – -સમસ્ત અદત્તાદાનથી કૃિત થવુ. ૪ સગ્ગાએ ાિઓ નેમળ ”—સમસ્ત પરિગ્રહથી વિરકત થવું, અહીં ખાચને મહાનતમાં ગણાવ્યું નથી કારણ કે મૈથુનના પરિગ્રહમાં સમા વેશ કરવામાં આવ્યે છે. ઉપરાકત ધર્મકથા કયાં સુધી ગ્રહણ કરવી ! તેના ખુલાસા નીચેના સૂત્રમાં કર્યાં છે—“ નાવ સમળોવાસિયત્તાણુ વિમાને બળાપ બાજુ મવદ્ ” તે પાઠ ત્યાં સુધી ગ્રહણ કરવાના છે ચાર મહાવ્રત અથવા ચાર અણુવ્રતાને અંગીકાર કરીને જેઓ સાધુ અથવા સાધ્વીપણું. શ્રાવક શ્રાવિકા પણે રહેશે, તેઓ આજ્ઞાના આરાધક ગણાશે, ' ગાય ધમ્મો દિગો ” ધમ કથા પૂરી થઈ. આ કથામાં તે સ્થવિર ભગવંતાએ અણુગારરૂપ ધર્માંનું તથા અગારરૂપ ધર્મનું વણુન કર્યું છે. અહીં સમસ્ત ધકથા કહેવી જોઇએ તે ધર્મ કથા ઔપપાતિક સૂત્રમાં છપ્પન તથા સંતાવનમાં સૂત્રની મારા દ્વારા લખાયેલી પીયૂષર્ષિણી ટીકાની વ્યાખ્યામાં આપવામાં આવેલ છે. તે તે ત્યાંથી વાંચી લેવી. સફ્ળ` સેક્રમળોયલા ચેવાળ'મંત્તિવ્ યાં સોજ્જા આ પ્રમાણે તે શ્રમણેપાસકોએ તે સ્થવિર લગવતા પાસેથી ધકથા સાંભળીને અને તેને ‘“નિશા” તેને પેાતાના હૃદયમાં ધારણ કરી (૬ તુનુ બાય હિચયા) તેમના હૃદયમાં અતિશય હર્ષ અને સંતોષ થયો. હ`ને કારણે તેમનાં હૃદય પ્રફુલ્લિત થયાં ( તિવદ્યુત્તા ) ત્રણ વાર ( યાફિળ પયાળિનેતિ ) તેમણે ત્રણવાર આદક્ષિણ પૂર્ણાંક તેમને વંદણા નમસ્કાર કર્યા. (જ્ઞાવ તિનિાદ્પન્નુન્નાભળાવ્ પનુંવાસંતિ) અને તેમણે તે વિર ભગવ ંતાની ત્રણે પ્રકારે–મન, વચન અને કાયનાં ચાગથી પ`પાસના કરી. અહીં જે ‘ યાવતું ' પદ આવ્યું છે. તેના દ્વારા વંદન, નમસ્કાર આદિ ગ્રહણ કરાયાં છે. (પન્નુચિત્તા વ ચાલી) પપ્પુ પાસના ( સેવા ) કરીને તેમણે તે સ્થવિર ભગવાને આપ્રમાણે પ્રશ્ન પૂછ્યો. (સંગસેળ અંતે જિલે) હું લદ્દન્ત ! સર્વ વિરતિરૂપ સંયમનું ફળ શું હોય છે? ( વેળ અંતે ! હે !) હે ભદન્ત! તપનું શું ફળ હાય છે. આ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૭
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy