SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ 66 << ઉત્તર-‘તસ્થ ળ' જ્ઞાષ્ટિયપુર થેરેતે સમજોવાલણ્ ય' વચારી” તેઓમાંના કાલિકપુત્ર નામના સ્થવિરે તેમને આ પ્રમાણેજ કહ્યું-“ પુવતવેન લગ્ગો ફેવા ફુવ સ્રોનું સવવજ્ઞત્તિ ” હે આર્ચી ! પૂર્વીકૃત તપના પ્રભાવથી દેવા દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. तत्थ मेहिले नाम थेरे ते समणोवासए एवं वयासीપુસનમેળ અગ્ગો રેવા રેવજ્રોડ્યુ ઇત્રવતિ ” તે સ્થવિરેશમાં એક મેઘિલ નામના સ્થવિર હતા, તેમણે કહ્યું, હે આર્ચી પૂર્વાંસયમના પ્રભાવથી દેવે દેવ લાકમાં ઉત્પન્ન થાય છે. સથળ, બ્રાનિલ નામ થેરે તે સમળોવાલદ્ ચાલી ” તેમાંના આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણાપાસાને આ પ્રમાણે કહ્યું “ મ્પિયાર્ લગ્નો તેવા ફેવરોÇ વવજ્ઞતિ ’” કમ ના પૂરે પૂરા ક્ષય ન થવાથી એટલે કે કમ અવશિષ્ટ રહેવાથી દેવા દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. “ તથળ' હાસને નામ થેરે તે સમળોનાસવ' વચારીી–સળિયાદ્ લગ્નો ! દેવા દેવોડ્યુ થયાંતિ ” તેમાંના કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણેાપાસકાને કહ્યું-હે આર્યા ! સંગથીયુક્ત થવાને કારણે દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે. પુન્નતને, પુન્નસામેળ', જમ્નિયાણ, સળિયાહ્નો ! देवा देवलोएस उवज्जति सच्चे णं एस अट्ठे जो चेत्र णं आय भाववत्तव्वयाए " હું આ ! આ રીતે પૂર્વાંતપના પ્રભાવથી, પૂર્વ સયમના પ્રભાવથી કમ ના પૂરેપૂરે ક્ષય ન થવાને કારણે અને સંગથી યુક્ત થવાને કારણે દેવા દેવેàાકમાં ઉત્પન્ન થાય છે આ વાત સત્ય હાવાથી કહી છે–અમારા એવા મત હાવાને કારણે કહી નથી. એટલે કે એ વાત સાચી છે માટે કહી છે, કલ્પનાથી કહી નથી, “સન તે સમળોવાસના થેરેહિં માવઠું મારૂં ચા વાર્. વાનરળાફ वारिया समाणा हट्ठट्ठा थेरे भगवते वदंति, नमसंति वंदित्ता नर्मसित्ता परिणाइ पुच्छंति ” જ્યારે તે સ્થવિર ભગવંતાએ તે શ્રમણાપાસકાને આ પ્રકારના જવાબ આપ્યા ત્યારે તે ઘણું! હું અને સ ંતેષ પામ્યા. તેમણે સ્થવિર ભગવાને વંદણા કરી અને પાંચે અંગે નમાવીને તેમને નમસ્કાર કરીને તેમણે તેમને ખીજા અનેક પ્રશ્નો પણ પૂછ્યા. (જ્ઞિળાĚ પુષ્ટિકરી) પ્રશ્નો પૂછીને (વાડું લાતિયંતિ) તે પ્રશ્નોના અથ ગ્રહણ કર્યાં (વિન્ના) અથ ગ્રહણ કરીને એટલે કે પોતાના પ્રશ્નોના સમુચિત ઉત્તર મેળવીને ( છટ્ઠાપ ઉરુત્તિ ) તેમની ઉત્થાન શક્તિથી ઉડયા. વ્રુિત્તા થેરે માવંતે શિવઘુન્નો પતિ નર્મસંતિ” ઉઠીને તેમણે સ્થવિર ભગવાને ત્રણ વાર વંધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. ( વૈવિત્તા નમત્તિત્તા ) વંદણા નમસ્કાર કરીને ( થાળી મળવતાળ અતિયાઓ ) તે સ્થવિર ભગવાનની પાંસેથી તથા ( પુત્રાઞો ચેટ્ચાઓ) પુષ્પતિક ચૈત્યમાંથી ( જિનિયજ્ઞમંત્તિ ) બહાર નીકળ્યા. (રિનિમિત્તે) ત્યાંથી નીકળીને (શામેલ વિલિ पाउब्भूया तामेव વિનિપરિયા ) જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછાં કર્યાં. ( સળ તે થેરે માવંતો અન્નવા જા') ત્યાર ખાદ તે સ્થવિર - ભગવતાએ કેાઇ એક સમયે (તુ શિયાળો નયરિયાનો પુર્વાવથાગો રેમો પદ્ધિનિTMöતિ) તુંગિકા નગરી ના તે પુષ્પવતિક ચૈત્યમાંથી વિહાર કર્યાં. અને ત્યાથી (કિનિષ્ઠિત્તા ) વિહાર કરીને તેમ ( ચિા નળયયબિાર' વિનંતિ ) બહારના પ્રદેશામાં વિચરવા લાગ્યા 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy