SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોં કી ધર્મોપદેશનાકા નિરૂપણ “તા તે ઘા મળતો ઈત્યાદિ સૂત્રાર્થ—“તપ” ત્યાર બાદ “તે થેરા માવંતો” તે સ્થવિર ભગવતેએ “તેહિ મળવારા” તે શ્રમણોપાસકેને બે તીરે ય મહા મહાપાર તે ઘણું મટી સભામાં “જાવના ધ” ચાતુર્યામ ધર્મને-ચાર મહાવતવાળા ધર્મને “પરિતિ” ઉપદેશ દીધા. “જ્ઞાતિ સાક્ષતે ઉપદેશ કેશિસ્વામીના ઉપદેશ મુજબ સમજે. જેવી રીતે કેશિસ્વામીએ ચાર મહાવ્રત રૂપ ધર્મને ઉપદેશ આપ્યો હતો તે પ્રમાણેજ સ્થવિર ભગવંતોએ પણ ઉપદેશ આપ્યું. તે ધર્મકથા કયાં સુધી ગ્રહણ કરવાની છે તે સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે જાવ સમોવાસિત્તા જિલ્લામાં શાળા મારા મારૂ” જેઓ આ ચાર મહાવ્રત અને ચાર અણુવતરૂપ ધર્મ અંગીકાર કરીને સાધુ, સાધી, શ્રાવક કે શ્રાવિકા રૂપે રહેશે અને આજ્ઞાનું પાલન કરશે ત્યાં સુધી તે કથા કહી. “વ ઇ જશો આ રીતે ધર્મકથા પૂરી થઈ. “તણ તે સમોવાસા થેરાપં માવંતા અતિ धम्म सोच्चा निसम्म हट्ट तुट जाव हियया तिक्खुत्तो आयाहिण पयाहिणं करे ति" ત્યાર બાદ તે શ્રમણે પાસકે સ્થવિર ભગવંતેની પાસે ધમકથાનું શ્રવણ કરીને તથા તેને પિતાના હૃદયમાં અવધારણ કરીને અતિશય હર્ષ અને સંતોષ પામ્યા. આનંદથી તેમનાં હૃદય પ્રફુલ્લિત થયાં તેમણે તે સ્થવિરભગવતેને ત્રણ વાર વિધિ પૂર્વક આદક્ષિણ પ્રદક્ષિણા કરી. “વાવ તિવિહાણ જગુવારનવાર vyજાતિ” અને ત્રિવિધ (મન, વચન અને કાયાથી) પર્યપાસનાથી તેમની સેવા કરવા લાગ્યા.( uszજાણિત્તા ૪ વઘારી) પપાસના કરીને તેમણે તેમને આ પ્રમાણે પૂછયું-“ ના મતે! %િ ” હે ભદત ! સંયમની આરાધનાનું શું ફળ મળે છે? “તાં મતે ! ” હે ભદન્ત ! તપની આરાધનાનું શું ફળ મળે છે ઉત્તર–“તા તે થે માવંતો તે મળવાનg gવ રચાર ત્યારે તે વિર ભગવતેએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે જવાબ આપે-“સંગ અનો શાશ્વય” હે આર્યો! સંયમ અનાસ્તવ ફળવાળે છે-એટલે કે સંયમની આરાધના કરવાથી કમેને આસ્રવ થતું નથી, “હવે વોરાન ” તપ વ્યવદાન ફળવાળું છે. એટલે કે તપથી આત્મા કર્મરૂપ કાદવથી રહિત બનીને નિર્મળ થઈ જાય છે. “તí તે સમખોરાસા થેરે માવતે વં તારી ત્યાર બાદ તે પ્રમાણે પાસકેએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે ફરીથી પૂછયું-બકરાં મંતે સંજમે ગાષ્ટ્ર તોફાનહે ભદન્ત ! જે સંયમ અનાસવફળવાળે હોય અને તપ વ્યવદાન ફળ વાળું હોય તે “ ઉત્તિરં ન પરે ! રેવા દેવો ૩૩વતિ દે દેવલેકમાં ઉત્પન્ન થાય છે તેનું શું કારણ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy