SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જીવિચારી ” અને ઓછા વજનવાળા પણ ભારે મૂલ્યવાળા આભૂષણે પહેર્યા. આ પ્રમાણે સજાવટ કરીને તેઓ “aufહંતો સહિંતો જિહિંતો” પિત પિતાને ઘરેથી “afબરમતિ” નીકળ્યા. “પરિણમત્તા ” ઘેરથી નીકળીને “ચો મિત” એક સ્થળે ભેગા થયા. “જાયો બિઝિ” એક જ જગ્યાએ એકત્ર થઈને તેઓ બધા “ વફાવાળ” પગપાળા જ (વાહનમાં બેસીને નહીં) “તું નિવાણ નગરી માઁ માં ” તુંબિકા નગરીની વચ્ચે થઈને “વિજાતિ” નીકળ્યા. “ળિછિત્તા” નગરીની વચ્ચેથી પસાર થઈને “જેનેર કુcવરૂ જેરૂ” જ્યાં પુષ્પતિક ઉદ્યાન હતું “સેળેવ ૩ ૐત્તિ” ત્યાં આવી પહેંચ્યા. “વાઝિર” ત્યાં જઈને “થેરે માવંતે વંaજિળ શમિતાભે મિતિ ” તેઓ પાંચ પ્રકારના અભિગમ પૂર્વક સ્થવિર ભગવંતે પાસે ગયા. વિનયપૂર્વક ગુરુ આદિની પાસે જવાની જે વિધિ શાસ્ત્રો માં બતાવી છે તે વિધિ પ્રમાણે ગુરુની પાસે ગમન કરવું તેનું નામ અભિગમ છે. તેના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-“સત્તાનું યુવા વિકરાચાર” (૧) સચિત્ત દ્રવ્યને પરિત્યાગ કરવો-સાધુઓનાં દર્શન કરવા જતી વખતે પિતાની પાસે તાબૂલ આદિ વસ્તુઓ રાખવી નહીં. (૨) “ નિરાળસૂરસાનું વિસરાવા” અચિત્ત વસ્ત્રાદિકેને ત્યાગ ન કરવો. (૩) “gસાgિ r વારંવાળાં ” (૩) ભાષાની યતનાને નિમિત્તે શીવ્યા વિનાનો કાપડને કકડે (મુખવસ્ત્રિકા) મેઢા ઉપર રાખે (૫) “વહુવારે બંગgિami ” પૂજ્ય અવિનાં દર્શન થતાં જ બને હાથ જોડવા. (૫) (મારો gmત્તીવાળ) મનને ભક્તિમાં એકાગ્ર કરવું. એટલે કે અનેક વિષયને વિચાર કરવામાંથી મનને વાળી લઈ તેને દર્શન આદિમાં સ્થિર કરવું. આ પ્રમાણે પાંચે અભિગમ પૂર્વક તે શ્રાવક ના થેરે મારો સેવ વાઘત્તિ) જ્યાં સ્થવિર ભગવતે વિરાજતા હતા ત્યાં આવ્યા. “વારિત્તા” ત્યાં આવીને તેમણે તિવવૃત્તો” ત્રણવાર “ચાપ તિ) આદક્ષિણ પ્રદક્ષિણ કર્યા-(હાથ જોડીને જમણું કાનથી શરૂ કરીને ચક્રાકારે લલાટની ઉપર થઈને ડાબા કાન સુધી લઈ જ. આ પ્રમાણે ત્રણ વાર કરવું અને પછી તેને માથા પર ગોઠવવે તેનું નામ આદક્ષિણ પ્રદક્ષિણ છે) “રત્તા” આદક્ષિણ પ્રદક્ષિણ કરીને (નાગ) અહીં (યાવત્ ) પદથી “ચંદ્ર નમંણ વંહિત્તા વમસિ” તેમણે તેમને વંદણા કરી, નમસ્કાર કર્યા. વંદણું નમસ્કાર કરીને “ સિવિહાર vgવારાચાર” મન, વચન અને કાયરૂપ ત્રિવિધ પ્રકારે “ggવાસંતિ” તેમની સેવા કરવા લાગ્યા છે. સૂ. ૧૦ || શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy