SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રને (કલ્ય) કહે છે. તે જ્ઞાન, દર્શનતપ અને ચારિત્રરૂપ આરોગ્ય દ્વારા જેઓ સંસારના મેહ જાળ રૂપી અગ્નિની જવાળાથી અત્યંત ત્રાસી ઉઠેલા જીની રક્ષા કરે છે–તેમને જીવતદાન દે છે, તેમનું કલ્યાણ કરે છે, એવા જીવને કલ્યાણસ્વરૂપ કહેવાય છે. તે સ્થવિર ભગવંતે મંગળરૂપ છે. (મંma સિંહ) ભવ સંબંધી બંધનને () કહે છે, અથવા આ ભવબંધનજનિતજે દુઃખ છે તેને (૬) કહે છે. તે (૧) ને જે (જાતિ) નાશ કરે છે અથવા સ્વર્ગમેક્ષ જેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે તેનું નામ (Hy) છે. તે (મ)ને આપનાર અથવા ગ્રહણ કરનારને મંગલ કહે છે કૃતચારિત્ર રૂપ ધર્મને ધારક જીવ એ મંગળ સ્વરૂપ હોય છે. એવા મંગળસ્વરૂપ તે સ્થવિર ભગવંતે છે. દેવતા જ દૈવત છે—ધર્મદેવ છે. એવા ધર્મદેવસ્વરૂપે તે સ્થવિર ભગવંતે છે ચેતનને (નિતિ) કહે છે, તે ચિતિ સમ્યગૂજ્ઞાન રૂપ હોય છે (નિતી સંજ્ઞાને) ધાતુમાંથી (ત્રિય જિત) પાણિની વ્યાકરણ અનુસાર ( વિતર્ ) પ્રત્યય લગાડવાથી સ્થિતિ બને છે. તે ચિતિ (જ્ઞાન) સ્વરૂપ જે હોય છે તેને ચૈત્ય કહે છે, એવા ચૈત્યરૂપ તે સ્થવિર ભગવતે છે. અથવા-કલ્યાણકારી હોવાથી તેઓ કલ્યાણ સ્વરૂપ છે, પાપનું ઉપશમન કરાવનાર હોવાથી તેઓ મંગલરૂપ છે, ધર્મદેવ સ્વરૂપ હોવાથી સ્થવિર ભગવંતે દૈવતરૂપ છે, અને પ્રશસ્ત મન હવામાં હેતુભૂત હોવાને કારણે તેઓ ચૈત્યરૂપ છે તેથી તેમની (v=gવાસાનો) પર્થ પાસના કરીએ-વિનયપૂર્વક તેમની સેવા કરીએ. કારણ કે (ચં) તે સ્થવિર ભગવતિની સેવા આપણે માટે ( હિચાણ, સુહાણ, મg, નિસેચાણ, મજુમિયા અવિર૬) હિતકારી, ક્ષેમકારી, સુખકારી, શ્રેયકારી અને આગામી ભવને માટે પણ વિશેષ કલ્યાણ કારી થઈ પડશે. આ પદની વ્યાખ્યા આ ભગવતીસૂત્રમાં સ્કન્દકના પ્રકરણમાં આપવામાં આવી છે, તો તે પ્રકરણમાંથી વાંચી લેવી. (રિા) આ પ્રમાણે વિચાર કરીને તે પ્રમાણે પાસકેએ (AUUUUણ મિત્તે હિકુતિ) સ્થવિર ભગવંતેની પર્ય પાસના કરવા જવાની વાતને પરસ્પર સ્વીકાર કર્યો. (રિફુનિ ) સ્વીકાર કરીને તેઓ (૧ળેવ સારું સારું જિલ્લા તેનેડ કવાછર) પિત પિતાને ઘેર ગયા. (Rવારિછત્તા) ઘેર જઈને “જ્ઞાચા ચઢિા ” તેમણે સ્નાન કર્યું ત્યાર બાદ કાગડા આદિ પક્ષીઓને અન્નાદિ દેવારૂપ બલિકર્મ કર્યું. “ચોવચમારા ચરિત્તા” ત્યાર બાદ મશ આંજવારૂપ કૌતુક કર્યા. મંગળકારક કર્મો કર્યા અને દુઃસ્વપ્ન આદિનું ફળ નષ્ટ કરવાને માટે આવશ્યક પ્રાયશ્ચિત્ત કર્યા. “ગુજારા મંજણા યથારું gamરિદિયા” ત્યાર બાદ તેમણે સભામાં પહેરવા ચોગ્ય સ્વચ્છ તથા માંગલિક કપડાં સારી રીતે ધારણ કર્યા. “ મામલામાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy