________________
પાર્શ્વપત્યીયસ્થવિરોં કે દર્શનોત્સુક જનસમુહ કા નિરૂપણ
पासावच्चिज्जा थेरा भगवता जाइसंपन्ना जाव अहापडिरूव ओग्गह ओग्गिहित्ता ખં સનમેળ તવસા વ્પાળ આવેમાળા વિરતિ ) હૈ દેવાનુપ્રિયે ! પાર્શ્વનાથના પ્રશિષ્ય, સ્થવિર ભગવંતા, જે શુદ્ધમાતૃવંશ રૂપ જાતિથી યુક્ત છે અને કુલ સપન્ન આદિ ગુણાથી યુકત છે ( તે શુષ્ણેા આગળના સૂત્રમાં આપ્યા છે)તેઆ પુષ્પવતિક ચૈત્યમાં આવીને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વનપાળની રજા લઈને, સંયમ અને તપથી તેમના આત્માને ભાવિત કરતા થકા વિરાજ્યા છે. ( 7` માજીક રહ્યજી દેવાળુયિા) હૈ દેવાણુપ્રિયે ! (તારવાળો થાળ' માતાળ નામ ગોચÆ વિ સવળચાઇ ) આવાં સ્થવિર ભગવંતેાના નામગેાત્રના શ્રવણથી પણ મહાન લની પ્રાપ્તિ થાય છે એટલે કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યુ છે કે એવા સ્થવિર ભગવાના નામ અને ગાત્રનું શ્રવણ કરવાથી પણ જીવાને જન્મ, મરણુ અને જરાના અભાવ થવારૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. તેા ( 5 ) હે મિત્ર ! (અસ્મિમળ વૅન નમંણા-વહિવુળ, વસ્તુવાલળયાર પુન) તેમના સાક્ષાત્ દર્શન કરવાથી, તેમની પાસે જઈને તેમની સ્તુતિ કરવાથી, પાંચે અંગે ઝુકાવીને તેમને નમસ્કાર કરવાથી, તેમને સુખશાતા પૂછવાથી, અને મન વચન અને કાયાના ચેાગેાથી તેમની સેવા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેની તે! વાત જ શી કરવી ? કહેવાનું તાત્પય એ છે કે અભિગમન આફ્રિ દ્વારા જે અદ્વિતીય ફળ પ્રાપ્ત થાય છે તેનું તે વર્ષોંન જ થઇ શકે તેમ નથી – તે તે। અવણનીય છે. ( જ્ઞવાળચાટ્) અહીં ( યાવત ) પદ્મથી ( एगस्स वि आरियल्स धम्मियम्स सुवणयस्स सवणयाए किमंग ! पुण विउलस्स अट्ठस्स સ્માયતીર્થંકર દ્વારા પ્રતિપાદિક ધાર્મિક ( ધમ પ્રયાજક એક પણ ઉપદેશના શ્રવણથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે, તે હું મિત્ર ! જે જીવે તેમના દ્વારા ઉપષ્ટ માક્ષરૂપ અને ગ્રહણ કરી લે છે, તેમની તેા વાત જ શું કરવી ! તે જીવ તે મેાક્ષરૂપ મહાન ફળની પ્રાપ્તિ કરીને સથા કૃતાર્થ જ થઈ જાય છે. ( તં રાચ્છામો ન લેવાનુલ્વિયા) તેા હૈ દેવાણુપ્રિયા ! ચાલા, ( ( થેરે અય તે ગામો નમસામો ગાવવષ્ણુવાસામો ) આપણે અધા સાથે મળીને તેમને વંદા કરીએ, નમસ્કાર કરીએ યાવત્ તેમની પયુ પાસના કરીએ કહેવાનું તાત્પ છે કે—ચાલે તેમને વંદા કરીએ, ગુણુગાન પૂર્વક તેમની સ્તુતિ કરીએ, તેમને પાંચે અગા એંકાવીને નમસ્કાર કરીએ, અભ્યુત્થાન આદિ દ્વારા તેમના સત્કાર કરીએ, કારણ કે તેઓ કલ્યાણુ સ્વરૂપ છે, ‘ કલ્પ ' એટલે મેાક્ષ તે કરેંજ નિત સમસ્ત ઉપાધિચેાથી રહિત હૈાય છે. એ માક્ષરૂપ કલ્યના જીવાને જેમા પ્રાપ્તિ કરાવે છે તેઓ કલ્યાણુરૂપ કહેવાય છે અથવા ગાન, દર્શીન અને
*
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૮૨