SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં અનેક માર્ગ મળતા હોય ત્યાં, (ાતુa) ચાર દ્વારવાળાં સ્થાનમાં એટલે જ્યાં પથિકે વિશ્રામ લે છે એવા સ્થાનમાં, (માથ) રાજમાર્ગમાં (થ) સામાન્ય માર્ગમાં (કાવ સિમિમુદ્દા જિજ્ઞાચંતિ) યાવત્ એક દિશા તરફ મુખ કરીને લેકે ચાલવા માંડ્યાં. કહેવાનું તાત્પર્ય એ છે કે તુંગિક નગરીના સંગાટક આદિ માર્ગો પર કોની ભારે ભીડ જામી હતી. તેઓ પરસ્પરજે વાત કરતા હતા તે સૂત્રકાર છે નીચે પ્રમાણે સૂત્ર દ્વારા કહે છે -(વા ) કોઈ કઈ જગ્યાએ લોકેની ભારે ભીડ હતી અને તેઓ એક બીજા સાથે વાત કરતા હતા. (જળકૂવા) કઈ કઈ જગ્યાએ લેકને સમૂહ એક બીજાને પૂછતે હત (1ળવવા ) કઈ કઈ સ્થળે લેકેને અવ્યક્ત દવનિ આવતું હતું. કઈ કઈ થળે (કાવઢવા ) મનુષ્યને વ્યક્ત નાદ સંભળાતે હતે (વપુષ્પ) કઈ જગ્યાએ પાણીનાં મોજાઓની જેમ મનુષ્યને સમૂહ આવતે હતે, (કપુ૪િથી) કેઈ કઈ જગ્યાએ માણસોને નાને સમૂહ નજરે પડતા હતે, કઈ કઈ જગ્યાએ (seળવાઘ) મનુષ્યને એટલે માટે સમૂહ ચાલતું હતું કે તેમને એક બીજા સાથે ઘસાઈને ચાલવું પડતું હતું. તેમાંના (વાળો) અનેક મનુષ્યો ( કચ્છમUરસ) એક બીજાને (gવમાઘરૂ ) સામાન્ય રીતે આ પ્રમાણે કહેતા હતા, ( મારૂ) કઈ કઈ વિશેષ પ્રમાણમાં એક બીજાને આ પ્રમાણે કહેતા હતા, (પર્વ gur) કઈ કઈ માણસો એક બીજાને વિના પૂછ્યું એવું કહેતા હતા ( pagટ્ટ) અને કઈ કે પૂછવામાં આવે ત્યારે કહેતા હતા કે—(ga 4 વિજુડવા પાસાવિજ્ઞા ઘેરા માતા) હે દેવાનુપ્રિયે! પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય, સ્થવિર ભગવંત (gધ્યાધુપુત્રિ ગ્રામ) ગુરુપરંપરા પ્રમાણે વિહાર કરતા તથા (જામirmrN સૂરમાળા) એક ગામથી બીજે ગામ અનુક્રમે વિચરતા વિચરતા (રમા ) અહીં આવ્યા છે, ( સુ સંવત્તા) અહીં પધાર્યા છે, (દુ સમોસા) અહી સમવસત થયા છે–એટલે કે સાધુને કપે એવા સ્થાનમાં ઉતર્યા છે તે બતાવવા માટે કહે છે-( રૂવ તુજિયાણ નરી વહિં) આ તુંબિકા નગરીની બહાર જે ( ggg gg) પુષ્પવતિક ઉદ્યાન છે તેના (સાહિwવે હું affeત્તા સંખે તારા કપાળું મારેમાળા વિનંતિ) શાસ્ત્રાનુસાર વનપાલની આજ્ઞા લઈ ને સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારનાં તપથી આત્માને ભાવિત કરતા વિરાજે છે. ( કૃતજ) એ મનમાં નિશ્ચય કરીને લોકે એક દિશા તરફ મુખ કરીને તુંબિકા નગરીમાંથી નીકળે છે-એટલે કે તેમની પાસે જવાને નિશ્ચય કરીને તંગિકા નગરીમાંથી પુષ્પવતિક ઉદ્યાન તરફ જવા માટે રવાના થાય છે. (તાં તે સમોવાણથી) ત્યાર બાદ તે શ્રમણોપાસકે (રૂમીણે હા જી સમાજ ) આ સમાચાર જાણીને ( તુઃ રવે તિ) અતિશય હર્ષ અને સંતોષ પામ્યા. તેઓ આનંદમગ્ન બનીને મનમાં અતિશય તૃપ્તિ પામ્યા. તેમના અંતઃ રણ આનંદથી ઉભરાવા લાગ્યાં, તેમના હૃદય નાચી ઉઠયાં. તેમણે તુરત જ એક બીજાને બોલાવ્યા અને (સવા ) લાવીને (ા વયાસી) એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા–પરં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy