________________
અને વૈકિય વર્ગણાએ ગુરુલઘુ જ હોય છે તેથી જે કારણ ગુરુલઘુ છે તે તેમનાં કાર્ય પણ ગુરુલઘુ જ હોય છે એટલા માટે નારક છે “ગુરુલઘુ પણ હોય છે.” એમ કહેલ છે. કહ્યું પણ છે કે – __ " ओरालिय वेउब्धिय आहारग तेय गुरुलहू दव्वा"
ઔદારિક, વૈકિય, આહારક અને તેજસ, એ ચાર ગુરુલઘુક દ્રવ્ય છે. (जीवं च कम्मं च पडुच्च णो गुरुयो, णो लहुया, णो गुरुयल हुया, अगुरुय દુરા) કાર્મ શરીરની અપેક્ષાએ નારક જીવ ગુરુ પણ નથી લઘુ પણ નથી, ગુરુ લઘુ પણ નથી. પરંતુ અગુરુલઘુ જ કારણ કે જીવ અરૂપી દ્રવ્ય છે, તેથી તેને સ્વભાવ અગુરુલઘુરૂપ છે. તથા જે કામણ શરીર છે તે કવર્ગણારૂપ છે અને કર્મવર્ગણાઓ અગુરુલઘુરૂપ હોય છે કહ્યું પણ છે કે –
"कम्मण मणभासाइं एयाइं अगुरुलहुयाई"
કામણવર્ગણ મનેવગણું અને ભાષાવગણ, એ બધી વર્ગણ અગુરુલઘુ જ હોય છે. તેથી વૈકિય અને તેજસ, એ બે શરીરની અપેક્ષાએ નારક ગુરુલઘુ હોય છે, કારણ કે પ્રાજક વૈકિય અને તેજસ શરીરમાં ગુરુતા અને લઘુતા હોવાથી, તે બે શરીરથી યુક્ત નારક જીવોમાં પણ ગુરુત્વ અને લઘુત્વ સંભવી શકે છે તથા જીવ અને કાર્માણ શરીરની અપેક્ષાએ નારક અગુરુલઘુ જ હોય છે, કારણ કે જીવ અરૂપી હોય છે, તે કારણે નારક છવામાં અગુરુવ લઘુત્વ પણ હોય છે. તાપર્ય એ છે કે જીવ સ્વભાવથી ગુરુ પણ નથી અને લઘુ પણ નથી, કપાધિને કારણે તે ગુરુ અથવા લઘુરૂપે પ્રતિભાસિત થાય છે. જે ઉપાવિમાં ગુરુતા હોય તે તે ઉપાધિથી ઉપહિતદ્રવ્યમાં પણ ગુરુતા આવી જાય છે, જે ઉપાધિમાં લઘુતા હોય તે તે ઉપાધિથી ઉપહિત દ્રવ્યમાં પણ લઘુતા આવી જાય છે, અને જે ઉપાધિમાં ગુરુત્વ વગેરે ન હેય તે તે પ્રકારની ઉપાધિથી ઉપહિત દ્રવ્યમાં પણ ગુરુત્વ લઘુત્વ હતું નથી, (તે ) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક છે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે, (ા નાવ માળિયા) નારદંડકની જેમ જ અસુરકુમારથી લઈને વૈમાનિકે અત્યાર સુધીની ગુતા, લઘુતા વગેરેના વિષયમાં સમજવું, (નાનાઁ નાળિયેર વરીથિં) પણ જે વિશેષતા છે તે શરીરની અપેક્ષાએ છે, તાત્પર્ય એ છે કે વિમાનિક દેવ વગેરેમાં જ્યારે ગુરુત્વ લઘુત્વ વગેરેને વિચાર કરવામાં આવે ત્યારે તેમનામાં બધી રીતે સરખાઈ હતી નથી, ભિન્નતા પણ હોય છે, તે ભિન્નતા શરીરની અપેક્ષાઓ રહેલી હોય છે, તેથી જેનાં જેવાં જેવાં શરીરે હેય છે તેને તેવા તેવા શરીરને સમજીને અસુરકુમાર વગેરે સૂત્રનું કથન કરવું જોઈએ, જેમકે–અસુરકુમાર વગેરે દેવે તે નારકે જેવાં જ છે, તેથી વૈકિય
શ્રી ભગવતી સૂત્ર : ૨