________________
સાતમું ઘનવાત પણ ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે. એ જ પ્રમાણે સાતમા ઘોદધિ અને સાતમી પૃથ્વી વિષેનું વક્તવ્ય પણ ઘનવાત પ્રમાણે જ સમજવું. તથા તમામ અવકાશાન્તર સંબંધી વક્તવ્ય સાતમા અવકાશાત્તર પ્રમાણે જસમજવું. (ા ન તપુવા) બાકીના પાદિકનું વક્તવ્ય તનુવાત પ્રમાણે સમજવું, એટલે કે તેમને ગુરુલઘુ કહ્યા છે એમ સમજવું, એ જ વાત (ga Tચકુ) સૂત્રપાઠ વડે બતાવવામાં આવી છે. એટલે કે બધા દ્વીપોને સાગરોને અને વર્ષોને ગુરુલઘુરૂપ ત્રીજા પદથી વર્ણવ્યા છે–એટલે કે તેઓ ગુરુલઘુ છે. આ વિષયમાં આ પ્રમાણે ગાથાદ્ધ છે-“મોવાણ, વાય, ઘારીપુરવી, સવાર સારાવાણા” તનુવાતની બાબતમાં જે કથન થયું છે તે કથન અવકાશ ઘને દધિવાત, પૃથિવી, દ્વીપ, સાગર અને વર્ષક્ષેત્રોના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ, એટલે કે એ બધાને ગુરુલઘુ કહેલાં છે એમ સમજવું, જેટલાં અવકાશાન્ત સૂત્રે છે તે આ ગાથાઓ અનુસાર છે તે સંગ્રહ ગાથાઓ નીચે મુજબ છે – “ોવાન-વાઘ-ઘ-૬રી પુઢવી, હીરા ઘસારાવાના
नेरइवाई अस्थि य समया कम्माई लेस्साओ ॥ १ ॥ दिट्टी दंसण नाणे सन्ना सरीरा य जोग उवओगे।
दब्वपएसा पज्जव तीया आगामि सव्वदा ॥२॥" (ગેરરૂi મંતે ! વિ ગુરચા વાવ અનુસુયા ?) હે ભદન્ત! નારક જી ગુરુ હોય છે ? લઘુ હોય છે? અથવા ગુરુલઘુ હોય છે ? અગુરુલઘુ હોય છે ? (જોયા!) હે ગૌતમ! નારક જીવ ( ગુફા, ને ઢા) ગુરુ પણ નથી લઘુ પણ નથી, પરંતુ (Tચહુવા વિ ગુફચર્ચદુવા વિ) ગુરુલઘુ પણ હોય છે અને અગુરુલઘુ પણ હોય છે? (તે છૂટ) છે ભગવદ્ ! આપ શા માટે એવું કહો છો કે નારકો ગુરુ પણ નથી, લઘુ પણ નથી. પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે? (ચમા ! વેદિવસ -તેયારૂં વહુ નો ગુલા, દુધ, ગુરદુરા) હે ગૌતમ ! વૈકિય અને તેજસ શરીરની અપેક્ષાએ નારક છે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી. પરંતુ ગુરુલઘુ છે. તાત્પર્ય એ છે કે નારક અને તેજસ કાર્પણ શરીર અને વૈકિય શરીર એ ત્રણ શરીર હોય છે. તેજસ અને વૈકિય શરીરનું નિર્માણ તેજસ અને વૈકિય વગણાઓથી થાય છે. અને તે તેજસ
શ્રી ભગવતી સૂત્ર : ૨