________________
પ્રમાણે કરવું જોઈએ. જે નિશ્ચયનયની અપેક્ષાએ ગુરુત્વ અને લઘુત્વને વિચાર કરવામાં આવે તે કઈ પણ દ્રવ્ય એવું નથી કે જે સૌથી ભારે હાય કે સૌથી હલકું હોય. પણ વ્યવહારનયની અપેક્ષાએ ગુરુ લધુને વિચાર કરવામાં આવે તે જે બાદર (ધૂળ) સકંધ છે તેમાં સૌથી વધારે ગુરુત્વ (ભારેપણું) અને સૌથી ઓછું લઘુત્વ (હલકાપણું) રહે છે, બીજામાં રહેતું નથી. જે દ્રવ્ય ચાર સ્પર્શવાળાં હોય છે તથા અરૂપી (રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત) હેય છે તે બધાં દ્રવ્ય અગુરુલઘુ હોય છે. અને બાકીનાં આઠ સ્પર્શવાળાં દ્રવ્ય ગુરુલઘુ છે એવું નિશ્ચયનયનું મંતવ્ય છે, આ બન્ને ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે-નિશ્ચયનયાનુસાર કઈ પણ દ્રવ્ય સર્વથા ગુરુ પણ નથી અને સર્વથા લઘુ પણ નથી. પરંતુ વ્યવહારનયાનુસાર બાદરસ્ક માં જ સર્વથા ગુરુત્વ અને લધુવ રહે છે. બાદર (રશૂલ) સર્કથી જુદાં એવાં જે સૂક્ષમ સ્કંધે છે તેમાં સર્વથા ગુરુવપણું પણ નથી અને સર્વથા લઘુત્વપણું પણ નથી. સૂમ પરિણમનવાળાં જેટલાં દ્રવ્ય ચાર પ્રકારના સ્પર્શથી યુક્ત છે અને જે રૂપી અને અરૂપી દ્રવ્યો છે તે બધાં પણ અગુરુલઘુ હોય છે, તે દ્રવ્યોથી ભિન્ન આઠ પ્રકારના સ્પર્શવાળાં જે બાદર દ્રવ્ય છે તે બધાં પણ ગુરુલઘુ હોય છે. જેટલાં દ્રવ્યો ગુરુલઘુ હોય છે, તે બધાં રૂપી હોય છે અને જે દ્રવ્ય અગુરુલઘુ હોય છે, તે રૂપી પણ હોય છે અને અરૂપી પણ હોય છે, આ નિશ્ચયનયનો મત છે, વ્યવહારનયની માન્યતા પ્રમાણે તો દ્રવ્ય; લધુ હોય છે, ગુરુ હોય છે, ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ પણ હોય છે. જેમકે અાગમન કરવાથી પત્થર ગુરુ હોય છે, ઉર્ધ્વગમન કરવાથી ધુમાડે લધુ હોય છે, તિરછુ ગમન કરવાથી વાયુ ગુરુલઘુ હોય છે, અને આકાશને તે પ્રકારને સ્વભાવ હોવાથી આકાશ અગુરુલઘુ હોય છે.
હવે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નને મહાવીર પ્રભુ જે જવાબ આપે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે–(નોરમા ! નો ગુણ, નો અંદુ, જો ગુચઢgs, અTચત્રફુ) હે ગૌતમ ! સાતમું અવકાશાન્તર ગુરુ નથી. લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. (સામે મતે ! તyats Tહણ, જીણ, ગુરુ
છgs, ) હે ભગવન્! સાતમું તનુવાત લધુ છે, ગુરુ છે? ગુરુલધુ છે, કે અગુરુલઘુ છે? (જોરમા ! ગો ગુણ, નો અંદુર, ગુરુવાણ, ળો અrage) હે ગૌતમ ! સાતમું તનુવાત ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુ છે. ( gવં તત્તમે ઘવાણ, સત્તને ઘળોહી, સત્તા ગુઢવી, સવાસંતરારું સારું = સત્તને વાસંતરે) જેવી રીતે સાતમું તનુવાત ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે એ જ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૨