________________
બને છે-“#gf મં! નવા સત્તા મારી ઇતિ” હે ભગવન ! શા કારણે જીવ સંસાર વધારે છે? “ય ! પાળારૂકા કાર મિરાસળતi” હે ગૌતમ ! પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીનાં પાપોનું સેવન કરવાથી જીવ સંસારને વધારો કરે છે. એ જ પ્રમાણે પરીતીકરણ (સીમિતકરણ) વગેરે જે પદે આગળ આવે છે તેમના વિષયમાં પણ અભિલાપ કર. (gવં રિતી તિ) પ્રાણાતિપાત વગેરે સંસારવર્ધક કારણોથી નિવૃત્ત થવાથી જીવ સંસારને અલ્પ (સીમિત) કરી નાખે છે. (gવં સીદી 'ત્તિ). અને પ્રાણાતિપાત વગેરેનું સેવન કરવાથી જીવ સંસારને વધારે છે. સંસારને વધારે એટલે સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરવું તે. પ્રાણાતિપાત વગેરે ૨૮ પાપનું સેવન કરનાર જીવ બહુ જ દીર્ઘ કાળસુધી સ સારમાં રહે છે. એટલે કે તેને સંસાર ખૂબજ લાંબી સ્થિતિવાળે બની જાય છે. સારાંશ એ છે કે પ્રાણાતિપાત વગેરે અઢારે પાપનું સેવન કરવાથી જ જીવને સંસાર ખૂબ જ દીર્ઘ સ્થિતિવાળે બને છે. (વં તિ)તથા પ્રાણાતિપાત વગેરે અઢારે પાપથી નિવૃત્ત થવાથી જીવ પિતાના સંસારને અલ્પકાલવાળે-ટૂંકા કાળને બનાવે છે. (gવં બgવરિચદંતિ) એ જ કારણે એટલે કે સંસાને ઘણું જ લાંબી સ્થિતિ વાળ બનાવી લીધું હોવાને કારણે એવા છ વારંવાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. (વં વરૂવયંતિ) પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનેથી નિવૃત્ત થવાથી જ સંસારને ઓળંગી જાય છે, એટલે કે સંસારસાગરને તરી જાય છે, (vઘરથા રારિ, પરથા ચાર) હવે પૂર્વોક્ત વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે-હે ગૌતમ ! ગુરુત્વ, લઘુત્વ વગેરે આઠમાંથી લઘુત્વ, પરી. તત્વ, હસ્વત્વ અને તિવ્રજન, એ ચાર મેક્ષનાં કારણરૂપ હોવાથી પ્રશસ્ત છે. તથા ગુરુત્વ, આકુલત્વ (સંસાર વધારો) દીર્ઘત્વ અને પર્યટન, એ ચાર સંસારનાં કારણરૂપ હેવાથી અપ્રશસ્ત છે. જો કે એ બધાં કારણે સંસારસંબદ્ધ છે, તે પણ શરૂઆતના ચાર સંસારના પિષક હેવાથી અપ્રશસ્ત હોય છે અને બાકીના ચાર મોક્ષ અપાવનાર હોવાથી પ્રશસ્ત ઉપાદેય છે. સૂ૦ ૧
ગુરુત્વ અને લઘુત્વની અપેક્ષાએ જ હવે સૂત્રકાર “તમે મને ! ” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે-“સામે i મંતિ! કાંતરે ” ઈત્યાદિ
ટીકાર્થ–(મંતે !) હે ભગવન! (સત્તમેvi ૩ઘાયંતરે િTણ, અg, ગુચઢgg, ગગુરુકુe?) સાતમું અવકાશાન્તર શું ભારે છે? અથવા શું હલકું છે? અથવા ભારે તથા હલકું એ બનેરૂપ છે? અગુરુલઘુ છે (ભારે પણું નહીં અને હલકું પણ નહીં એવું) છે? અહીં ગુરુલને વિચાર આ
શ્રી ભગવતી સૂત્ર : ૨