________________
આ રીતે તે આખા દિવસ વ્યતીત કરે છે અને રાત્રે શરીર ખૂલ્લુક રાખીને વીરાસને બેસે છે. “ વાઙેળ ” પદ્મ દ્વારા એ દર્શાવવામાં આવ્યુ` છે કે આરાધક મુનિ દ્વારા સહિતની મુહપત્તિ, રજોહરણુ અને ચેાલપટ્ટક સિવાય કાઇ પણુ વ કપડુ પેાતાના શરીરપર રાખી શકતે નથી. વ ોરૂં માલ” ખીન્ને માસ પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ તેણે વ્યતીત કરવા પડે છે. પશુ ખીજા માસ દરમિયાન તેણે છઠ ( એ ઉપવાસ ) ને પારણે છઠ કરવા જોઇએ. આ રીતે વીસ દિવસ ઉપવાસના અને દસ દિવસ પારણાંના આવે છે. “ ' સખ્યું ' આ વિધિ પ્રમાણેજ ત્રીજો માસ પણ વ્યતીત કરવા જોઈ એ. પણ ત્રીજા માસ દરમિયાન અઠ્ઠમને પારણે અઠ્ઠમ ( ( ત્રણ ઉપવાસને પારણે ત્રણ ઉપવાસ ) કરવા જોઇએ. આ રીતે ત્રીજે મહિને ચાવીસ દિવસ તપસ્યાના અને આઠ દિવસ પારણાંના આવે છે. ( ચરણ્ય માલ' સમેળ' ) ચેાથા મહિને પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ વ્યતીત કરવા જોઇએ. પણ ચોથા મહિનામાં ચાર ઉપવાસને પારણે ચાર ઉપવાસ કરવા જોઈ એ ચેાથા મહિનામાં ઉપાસના ૨૪ દિવસ અને પારણાંના ૬ દિવસ આવે છે. ( પંચમ' માસ' વારસમ વારણ મેળ' પાંચમાં મહિનામાં પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ કરવા જોઈએ, ખાકીની ખધી વિધિ આગળ કહ્યા પ્રમાણે સમજવી, તેમાં તપસ્યાના દિવસ પચીસ અને પારણાના દિવસ પાંચ આવે છે. ( છુટું માસ' ચલમ' ૨૩સમેળ ) છઠ્ઠું . મહિને છ ઉપવાસને પારણે છ ઉપવાસ કરવા જોઇએ. આ રીતે તપસ્યાના ચાવીસ દિવસ અને પારણાંના ચાર દિવસ આવે છે. ( ત્તમ' માસ સોજીસમ - સોઇલમેળ') સાતમાં મહિના દરમિયાન સાત ઉપવાસને પારણે સાત ઉપવાસ કરવા પડે છે. બાકીની બધી વિધિ આગળ કહ્યા પ્રમાણે જ સમજવી સાતમાં મહિનામાં તપસ્યાના દિવસે ૨૧ આવે છે અને પારણાંના દિવસે ૩ આવે છે. (કુમ' માસ' ગટ્ટાલમ' ટ્વાસમેળ) આઠમાં મહિના દરમિયાન આઠ ઉપવાસને પારણે આઠ ઉપવાસ કરવા પડે છે. આ મહિનામાં તપસ્યાના ૨૪ દિવસ આવે છે અને પારણાના ત્રણ દિવસ આવે છે. બાકીની બધી વિધિ પહેલા માસ પ્રમાણે જ છે, (નવમ' માસ' વીસન થી મેળ) નવમાં મહિને નવ ઉપવાસને પારણે નવ ઉપવાસ કરવા પડે છે. બાકીની સમસ્ત વિધિ પહેલા મહિના જેવીજ છે. આ માસમાં તપસ્યાના ૨૭ સત્યાવીશ દિવસે અને પારણાંના ત્રણ દિવસે આવે છે, ( સમ' માસ' ચાવીસમ વાવીસમેન) દસમાં મહિના દરમિયાન દસ ઉપવાસને પારણે દસ ઉપવાસ કરવા પડે છે. બાકીની વિધિ આગળ મુજબ હૈાય છે. આ માસમાં તપસ્યાના દિવસ ૩૦ તીસ અને પારણાના દિવસ ત્રણ આવે છે. ( સિમ'માલ' ૨૩વીસરૂમ' ચવીäમેળ') અગિયામાં મહિને અગિયાર ઉપવાસને પારણે અગિયાર ઉપવાસ કરાય છે. તે માસમાં ઉપવાસના દિવસે તેત્રીસ અને પારણાંના સેિ ત્રણુ આવે છે.( વારલમ' માલ' ઇક્વીલાં અવ્વીસમેન') ખારમાં માસ દરમિયાન ખાર ઉપવાસને પારણે ખાર ઉપવાસ કરવા પડે છે. તે માસમાં તપસ્યાના દિવસ ચાવીસ અને પાર
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૪