SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે—( ગુનામાં મનિર્ઝન વિશેષાળાં ચન संवत्सरेण सत्रिभागवर्षेण यस्मिन् तपा विशेषे भवति तत् गुणरचन मत्सर પૂર્ણાંક એક તૃત્યાંશ વર્ષ સુધી-એટલે કે ૧૬ માસ સુધી જે તપની આરાધના કરીને કમનિરા રૂપ ગુણાની રચના ( ઉત્પત્તિ ) થાય છે, તે તપનું નામ ગુણુરચના સંવત્સર છે. જો ( જુન' સંત્રસજ્જ.) એ છાયા રાખવામા આવે તે તેના અર્થ આ પ્રમાણે થાય છે- જુના નિલા વિશેષ ય ર ાનિ /સ્મન્હ્રશુળરહ્નઃ ) નિરાવિશેષ ગુણરૂપ રત્ન જેમાં હાય તેને ગુણરત્ન કહે છે. (गुणरत्नश्चासौ संवत्सरश्वति गुणरत्नसंवत्सरः गुणरत्नसंवत्सरो विद्यते यत्र तपोविशेषे તત્ શુઇ રહ્નસંવભરમ્ ) તે ગુણરત્ન રૂપ જે સંવત્સર છે તેને ગુણરત્ન સવત્સર કહે છે. જે તપમાં ગુણરત્ન સંવત્સરનું અસ્તિત્વ હોય છે તે તપને ગુણુન સંવત્સર તપ કરે છેકહેવાનું તાત્પ એ છે કે જે તપની આરાધનામાં આખુ’ વ કર્મોની નિરા રૂપ ગુણરત્નથી યુક્ત વ્યતીત થાય છે, તે તપનું નામ ગુણરત્ન સંવત્સર છે. આ ગુણુન સવત્સર તપની આરાધના કરવા માટે જ્યારે સ્કન્દ્વક અણુગારે મહાવીર પ્રભુની આજ્ઞા મગી ત્યારે પ્રભુએ કહ્યું (હામુદ્દ દેવાવિયા મા ચિંધ રે ) હે દેવાનુપ્રિય ! તમને સુખ ઉપજે તેમ કરા પણ શુભકાર્યમાં વિલંભ કરવા જોઈ એ નહી આ રીતે મહાવીર પ્રભુની અનુજ્ઞા મેળવીને સ્કન્દક અણુગારે તે ગુણરત્ન સંવત્સર તપને અંગીકાર કર્યું. એજ વાત સૂત્રકાર હવે પછીના સૂત્રમાં કહે છે (સળ' નવ અળરે समणेग भगवया महावोरेण' अब्भणुण्णाए समाणे जाव नमसित्ता गुणरयणसंवજીતન્ત્રોમ` ૩સંન્નિત્તા વિરૂ ) જ્યારે શ્રમણ ભગવાને સ્કન્દક અણુગારને તે ગુણરત્ન સવસર તપની આરાધના કરવાની રજા આપી ત્યારે સ્કન્દકને ઘણા સંતેાષ થયેા. ચિત્તની પ્રસન્નતા અને મનના આનંદ સહિત તે તપના સ્વીકાર કર્યાં. ભગવાન મહાવીરને વણા નમસ્કાર કરીને તેઓ ત્યાંથી વિદાય થયા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા લાગ્યા હવે તે ગુણરત્ન સવસર તપની વિધિ સૂત્રકાર બતાવે છે( સંઽહા) તેની વિધિ આ પ્રમાણે છે. ( ૧૪મ' માસ સ્વસ્થ ત્યેળ સાબિતિત્રસેન સોમેન' વિચા ठाणुक्कुडुए सूराभिमुद्दे आचावणभूमिए आयावेमाणे, रत्तिं वीरासणेण अत्राउडेण य ) પહેલે મહિને નિરંતર એકાન્તર ઉપવાસ કરવા જોઇએ-એટલે કે ઉપવાસને પારણે ઉપવાસ કરવા જોઇએ. આ રીતે પડેલે માહુને પંદર ઉપવાસ અને પંદર પારણાં થાય છે. ઉપવાસ અને પારણાને દિવસે આરાધક સાધુએ ટાળુદુલ '' ઉત્કટ્ઠકાસને ( ઉભડક આસને-પત્રના અગ્રભાગને આધારે ) સૂર્ય'ની તરફ મુખ રાખીને તડકા વાળી ભૂમિમાં સૂર્યના તાપ સહન કરવા જોઈ એ તે તડકાવાળી જગ્યા પહેકેથી જ નિયત કરવામાં આવેલી હાય છે. તે ભૂમિની પ્રત્યુપેક્ષણા પ્રમાના કરીને જ ત્યાં તાપમાં બેસવામાં આવે છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy