________________
(6
(6
જીવમતજી ” પદ મૂકયુ છે, જેવી રીતે પાણીને આધાર વાયુ મશકમાં દેખાય છે એજ પ્રમાણે તનુવાત અને પાણી, એ ખન્નેમાં પણ આધાર આધેય ભાવ સભવી શકે છે. અહીં વાયુ આધાર છે અને પાણી આધેય છે. ( સે સેન્ટ્રેળ બાવનીના રૂક્ષ્મŔદ્યિા !) હૈ ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે અહીં જીવ ક સંગૃહીત છે ” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું અહીં ( જ્ઞાન ) यावत् ” પદથી “ બનાસરૂદ્વિલ ચાલુ ” થી શરૂ કરીને “ઝીવાનીવસંદ્યા ” સુધીના પાઠ ગ્રહણ કરવા ધનાધિની ઉપર પૃથ્વી છે ” એ વાતને સૂત્રકાર દૃષ્ટાન્ત વડે સમજાવે છે( સેના વામૈ પુરિસેપસ્થિ બારોવેર) જેમ કે કાઇ પુરુષ ચામડાની મશકમાં હવા ભરીને તેને ફુલાવે અહીં જે वा પદ્મ આવ્યું છે તે બીજા દૃષ્ટાન્તનું બેધક છે. (બોષિત્તા ટીલુ ચંદ્યર્ ) આ રીતે ફુલાવીને તે તેને પાતાની કેડ સાથે બાંધી દે. (ચંચિત્તા સ્થાનૢ-મતારમોસિસિપલ બોનાફેના) આ રીતે ફુલાવેલી મશકને કેડે બાંધીને અગાધ, અને જેને તરી શકાય નહી' એવા તથા માણુસ ડૂબી જાય એવા ઊંડા પાણીમાં પ્રવેશ કરે. તેા (સે મૂળ તોયમા ! સૈવ્રુત્તેિ શસ્ત્ર આપણ મિતને ચિંદ્ર ? ) હે ગૌતમ ! તે પુરુષ પાણીની ઉપર જ રહેશે કે નહીં ? (તા વિદ્ગુરૂ હે પૂછ્યું ! તે માણસ પાણીની ઉપર જ રહેશે. ( વં યા અધ્રુિવિદ્દા છોદુ વજ્રત્તા બાવલીયામ્મસં ક્રિયા) આ રીતે હું ગૌતમ ! લેાકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. અહીં પણ “જીવક સગૃહીત છે” ત્યાં સુધીના પાઠ ગ્રહણ કરાયેા છે. અહીં ( જ્ઞવ ) यावत् પદ્મ વર્ડ
k
""
''
66
ܕܕ
સુધીના
'आगासपट्ठिए ’” થી શરૂ કરીને “ જીનોવાની સંચિા ” एवं वा ,, પાઠ ગ્રહણ કરાયેા છે. આ પદમાં ૮ ,, वा શબ્દ ખીજા દૃષ્ટાંતનું સૂચક છે એમ સમજવું, સૂ. ૫ ॥
અહી' લેાકસ્થિતિનુ જ વર્ષોંન ચાલી રહ્યુ છે. તેથી તેને અનુલક્ષીને સૂત્રકાર કહે છે-“અસ્થિ ળ અંતે” ઇત્યાદિ અથવા ‘અગીયા ગૌવષત્રિયા’” ઇત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪