SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ઔર પુદ્ગલકે બધેકા નિરૂપણ જે ચાર પદ તેમને વિચાર કરવાને માટે સૂત્રકાર કહે છે “થિ i મ” ઈત્યાદિ (શરિથ of મેસે! નીવા જ પોના ય અમદ્ભા, અજમા , અન્નમોઢા, કામસિફારિશા નવયુત્તા વિદ્ગતિ ?) હે ભગવન ! છે અને પગલે શું પરસ્પર બંધાયેલાં છે?” ચેતના જેનું લક્ષણ છે તેને જીવ કહે છે. તથા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણો જેમાં હોય છે તેનું નામ પુદ્ગલ છે. “પુદ્ગલ” પદ વડે અહીં કર્મશરીરાદિ પુદ્ગલો ગ્રહણ કરાયેલ છે. પુદ્ગલેની સાથે જીવન અને જીવની સાથે પુદગલોને જે એકક્ષેત્રાવગાહ (એક સ્થળમાં રહેવાને) સંબંધ છે એજ અહીં પરસ્પરમાં બંધરૂપ છે, અને તે સંબંધથી યુક્ત હોવું એવી સ્થિતિને “બદ્ધ” કહે છે. જીવ અને પુગલ પરસ્પર બદ્ધ છે?” એ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે તે બને “જનનપુ” (પરસ્પર બંધાયેલા) છે. એ હેતુગર્ભિત વિશેષણ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે.તેઓ બને પહેલાં માત્ર સ્પર્શનાથી જ પરસ્પરમાં પૃષ્ટ હતા. તેઓ પાછળથી ગાઢતર બંધ વડે આપસમાં (પરસ્પરમાં) સંબદ્ધ થઈ ગયા છે ખરા? “ગન્ના ” નું તાત્પર્ય આ પ્રમાણે છે. જેમ લેઢાના ગાળામાં બધી બાજુએથી અગ્નિ પ્રવેશી શકે છે, તેમ કમપરમાણુઓ આત્માની સાથે અને આત્મા કર્મ પરમાણુઓની સાથે લેલીભૂત (એકમેક થવા પણું) થાય છે શું? જેવી રીતે થાયોnોઢ (લોઢાનો ગોળો) અને ગાયોનો ( લેઢાના ગળા)માં પ્રવેશેલ અગ્નિ પરસ્પરમાં એક મેક થઈ જાય છે એ જ પ્રમાણે શું આત્મા અને કર્મપરમાણુઓ પરસ્પરમાં એકમેક થઈ જાય છે? શું તેઓ પરસ્પર સ્નેહ પ્રતિબદ્ધ છે? અહીં “સ્નેહ” ને અર્થ રાગાદિપ સ્નેહ (ચીકાશ) સમજ. કહ્યું પણ છે “ વૃત્ત ઈત્યાદિ. જ્યારે કે વ્યક્તિનું શરીર તેલ વગેરેથી ચીકણું થયું હોય ત્યારે તે વ્યક્તિના શરીર ઉપર ધૂળ વગેરેનાં રજકણે આવીને ચૂંટી જાય છે. એજ પ્રમાણે જ્યારે આત્મા રાગદ્વેષ રૂપ નેહથી ચીકણું હોય છે ત્યારે તેની સાથે નો તીવ્ર બંધ થાય છે. એટલે કે આત્મપ્રદેશની સાથે કર્મ પરમાણુ એંટી જાય છે, “અન્નાનઘડત્તા” એટલે “પરસ્પર એક સમુદાય રૂપે રહેવું.” પ્રશ્ન કર્તાને આશય એવો છે કે જ્યારે કર્મ પુલો અને જીવના પ્રદેશ પર સ્પર બંધાય છે. ત્યારે શું તેઓ બન્ને એક સમુદાય રૂપે બની જાય છે ? આ જાતના ગૌતમસ્વામીના પ્રશ્નોના ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે. - હંતા વ0િ) હે ગૌતમ! એવું જ બને છે. પ્રશ્ન(રે રે મતે ! વાવ વિ?િ હે ભગવન્! આ શા કારણે એવું કહે છે કે “તેઓ આ રીતે રહે છે? ત્યાં સુધી સૂત્રપાઠ ગ્રહણ કરે. ઉત્તર-(! કા નામ હૃણ રિયાપુને પુષ્પમાળે વોટ્ટમાળે વોરા સમદરત્તા વિરુ) હે ગૌતમ! જેવી રીતે કે એક સરોવર હેય અને તે પાણીથી પૂરેપૂરું ભરેલું હોય (પૂરેપૂરું ન ભરેલું હોવા છતાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy