SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારમાં લેકે એવું કહે છે કે તે ભરેલું છે, અહીં એવા સરોવરની વાત નથી. પણ જેટલું પાણી ભરાઈ શકે તેટલું ભરેલું છે એમ બતાવવાને માટે અહીં “govપમા” પદ મૂકયું છે) એટલે કે પાણીથી છલેછલ ભરેલું તે સરોવર હોય અને છાછલ ભરેલું હોવાથી જેમાંથી પાણી બહાર પણ ચાલ્યું જતું હોય તથા પાણીની અધિકતાથી જે વિકાસ પામી રહ્યું હોય, અને પાણીથી છલોછલ ભરેલા ઘડા જેવું જે દેખાતું હોય. ( રૂ પુરિતે તરિ હરિ જ મ તારં સંચાલવું જય ) એવા સરોવરમાં કઈ માણસ એક મોટી નાવને ઉતારે કે જેમાં નાનાં મોટાં સેંકડો છિદ્રો હેય. “સાદ” તે છિદ્રો વડે ધીમે ધીમે પાણીને પ્રવેશ થાય તેવાં આસ્ત્ર-સૂમ છિદ્રોવાળી નૌકાને “સદાસ્ત્રવા” કહી છે. અથવા-“સા ગાત્રવતિ જ્ઞઢ થયા સા સાવ” હમેશાં જેમાં પાણી આવ્યા કરતું હોય તેને સદાસવા કહે છે, અથવા–“શાસ્ત્રવા” એટલે જેમાં સેંકડો છિદ્રો હોય એવી નૌકા અહીં આસવ અને છિદ્રમાં સૂક્ષ્મ અને સ્થળ છિદ્રોની અપેક્ષાએ ભિન્નતા હોવાને કારણે પુનસક્તિ દેષને સંભવ રહેતું નથી. (તે જૂi mો મા! મા ખાવા તેહિં મારા ગાપૂજેમાળીર પુન્ના પુન્નામાના વોનાના વોટ્ટમાના મમરઘારા વિદ) તે હે ગૌતમ! આવી નાવ તે આસ્ત્રદ્વાર વડે (છિદ્રોમાંથી પ્રવેશ પામતા પાણીથી ભરાતી રહેશે. આવી રીતે ભરાતાં ભરાતાં તે પાણીથી પૂરેપૂરી ભરાઈ જશે. અને પાણીથી છલકાવા માંડશે. વળી તે એટલે સુધી છલકાશે કે પાણી તેમાંથી બહાર પણ નીકળવા માંડશે. એવી સ્થિતિમાં પાણીની વિશેષ વૃદ્ધિ થવાને કારણે તે નાવ ભરેલા ઘડાની જેમ સરોવરમાં ડૂબી જાય છે કે નહીં ? (હંસા વિરુ) હે ભગવન્ એવી નાવ સરોવરમાં અવશ્ય ડૂબી જાય છે. જેવી રીતે પાણીથી ભરેલે ઘડો સરોવરની અંદર ડૂબી જાય છે તેવી રીતે સેંકડો નાના મેટાં છિદ્રોવાળી છે નૌકા પણ ડૂબી જાય છે. (સે તેજી જોવા ! ગથિ નવા જ ના વિરૃતિ) હે ગૌતમ! તેથી જ હું એમ કહું છું કે જી. “આગળ કહ્યા પ્રમાણે રહે છે” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરો. અહીં (જ્ઞાવ) “ચાવ7” પદ વડે “પુસ્ટાચ, કામનદ્વા, કન્નમનનg, ગનમનમાઢા, અન્નમન સિવા અનમાતા” આ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરાવે છે. આ સૂત્રનો ભાવ એવો છે કે જેવી રીતે નાવ અને સરોવરનું પાણી એ બને અવગાહ પૂર્વક રહે છે, એવી જ રીતે જીવ અને પુદ્ગલે પણ પરસ્પર અવગાહ પૂર્વક રહે છે. તે સૂ. ૬ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy