________________
સૂક્ષ્મ સ્નેહકાયકા નિરૂપણ
લેકસ્થિતિના વિષયમાં જ સૂત્રકાર કહે છે-“ચિ i મતે !” ઈત્યાદિ
અસ્થિ મતે ! હે પ્રભો! (વા) સદા-સર્વકાળે (મિચ) પરિમાણ (માપ) સહિત (બાદર અપકાયની જેમ અપરિમિત નહીં) અથવા-ના તમામ ઋતુઓમાં સમિત–રાત્રે અને દિવસે (કુદુમે સિળા વરરૂ?) સૂમ સ્નેહકાય-અપૂકાયવિશેષ પડ્યા જ કરે છે શું? તાત્પર્ય કે શું હમેશાં સૂક્ષમ અપ્લાય પડે છે? ઉત્તર-દંતા થિ) હા પડે છે. એટલે કે બધી ઋતુઓમાં (દરરોજ) સૂક્ષ્મ અપૂકાય હમેશાં પડ્યા જ કરે છે ( મતે! %િ ૩ વરૂ, સહે વાર, તિરિ ) હે ભગવન ! તે સૂક્ષમ અપૂકાય શુ ઊંચે પડે છે, કે નીચે પડે છે કે તિરછું પડે છે? એટલે કે ઊંચે-વર્તલ વૈતાઢય પર્વત વગે
માં નીચે અલેકમાં તિર–તિર્યકમાં પડે છે? ઉત્તર–ોય! Tags, રહે વ ઇવર, તિરિ પવ,) હે ગૌતમ! તે સૂક્રમ અપ્લાય ઊંચે -વલ વિતાઢય વગેરે પર્વતોમાં પણ હમેશાં પડે છે, નીચે અલેકમાં પણ હમેશાં પડે છે અને તિર-તિયકમાં પણ હમેશાં પડે છે.
શંકા–-જે સૂક્ષ્મ અપ્લાય રાતને દિવસ તમામ ઋતુઓમાં હમેશાં પડતું જ રહેતું હોય તે સાધુઓએ કોઈ પણ સ્થળે કોઈ પણ રીતે ક્યારેય પણ જવું જોઈએ નહીં. કારણ કે તેઓના જવા આવવાથી બધે સ્થળે હમેશાં અપૂકાયના જીની વિરાધના થવાને પ્રસંગે ઉપસ્થિત થશે.
સમાધાન–દિવસે સૂર્યનાં કિરણેની ગરમી વડે આકાશમાંથી પડતાં તે અપકાયના જીવોને સ્વાભાવિક રીતે જ વિનાશ થાય છે. તેથી દિવસે સાધુઓના જવા આવવાથી અકાય જીવોની વિરાધનાને સંભવ રહેતું નથી. પરંતુ રાત્રે અષ્કાયના જીવોની હિંસાથી બચવાને માટે ઝાડો, પેશાબ વગેરે અનિવાર્ય કારણેને લઈને રાત્રે સાધુ સાધ્વી તથા વ્રતધારી શ્રાવક શ્રાવિકાઓને જવા આવવાની જરૂર પડે તો શરીરને ઢાંકીને જ જવું આવવું જોઈએ. ઉઘાડે શરીરે જઈ આવી શકાય નહીં એવી શાસ્ત્રની આજ્ઞા છે. વળી ગૌતમસ્વામી પૂછે છે (ા છે बायरे आउकाए अन्नमन्नसमाउत्त चिपि, दीह काल चिटुइ, तहा ण से वि) 3 ભગવન! જેવી રીતે બાદર (ધૂળ) અષ્કાય (પાણી) બીજા બાદર અપ્લાયની સાથે મળીને તળાવ વગેરેમાં દિવસેના દિવસે, મહિનાઓ અને વર્ષો સુધી રહે છે, એવી રીતે શું સૂમ અપકાય પણ રહે છે?
ઉત્તર-(ા દળ સમ) હે ગૌતમ તે અર્થ બરાબર નથી. એટલે કે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨IS