________________
એવું બનતું નથી. કારણ કે (સે બં) તે સૂક્ષ્મ અષ્કાયના જી (gિgમેવ વિધ્વંસમજીરૂ,) એકદમ જલદીથી નાશ પામે છે. કારણ કે તેઓ સૂક્ષમ હોય છે (સેવં મરે! તે મંતે!) હે ભગવન્! આપે કહ્યા પ્રમાણે જ બધુંય છે. હે પ્રભે ! આપનું કહેવું સાચું જ છે આ પ્રમાણે કહીને મહાવીરને વંદણ અને નમસ્કાર કરીને ગૌતમસ્વામી પિતાને સ્થાને ગયા. તે સૂ-૭ ઈતિશ્રી જૈનાચાર્યજૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના પહેલા શતકને છઠે ઉદ્દેશક સમાપ્ત ૧-દા
સાતવે ઉદેશે કે વિષયોં કા નિરૂપણ
સાતમા ઉદ્દેશકની શરૂઆત હવે સાતમે ઉદ્દેશક શરૂ થાય છે. તેમાં જે વિષયનું નિરૂપણ કરાયું છે તે વિષયને સંક્ષેપમાં બતાવવામાં આવે છેનારકાદિ જેની ઉત્પત્તિને વિચાર, તેમાં ૨૪ દંડક, નારકાદિ ના આહારને વિચાર, ફરીથી ૨૪ દંડકોને વિચાર, નારક જીના ઉદ્વર્તનને વિચાર, ઉત્પન્ન (ઉત્પન્ન થવું) ઉદ્રર્તન (નીકળવું) વિગ્રહગતિ સમાપન્ન, અવિગ્રહગતિ સમાપન્ન, વગેરેના કથનમાં ૨૪ દંડક, દેવસ્થવન અને ગર્ભ વિચાર, ગર્ભમાં ઉપજતાં જે ઈન્દ્રિયોથી યુક્ત હોય છે કે નથી હોતા તેને વિચાર, દ્રવ્યેન્દ્રિય અને ભવેન્દ્રિયનું વર્ણન, ગથી ઉપજતાં જેને શરીર હોય છે કે નહીં, તેને વિચાર, દારિક, વૈદિય, આહારક, તેજસ, અને કાશ્મણ, એ શરીરોને વિચાર, ઉત્પન્ન થતો જીવ પહેલાં ક આહાર લે છે? તે પ્રશ્ન, અને શુક શેણિત વગેરેને તે આહાર કરે છે એ ઉત્તર, ગર્ભમાં રહેલે જીવ કા આહાર લે છે? એવો પ્રશ્ન અને માતાના શેણિતની સાથે માતા વડે ખવાયેલ પદાર્થોને આહાર લે છે એ ઉત્તર. ગર્ભમાં રહેલે જીવ મળ મૂત્ર કરે છે કે નહીં ? એ પ્રશ્ન અને તેને નકારમાં ઉત્તર, તેનું શું કારણ છે? એ પ્રશ્ન અને આહાર અનેક રીતે પરિણમે છે એ ઉત્તર, ગર્ભમાં રહેલે જીવ શું મુખ વડે ખાય છે? એવે પ્રશ્ન અને નથી ખાતે એ ઉત્તર, તેનું કારણ શું ? એ પ્રશ્ન અને તે સમસ્ત શરીર વડે આહાર કરે છે એ ઉત્તર માતૃછવરસતારિણી અને પુત્રજીવરસતારિણી નાડિયાને વિચાર, સંતાનમાં માતાનાં કેટલાં અંગ હોય છે? એ પ્રશ્ન, અને ત્રણ હોય છે એ ઉત્તર, માતાથી પ્રાપ્ત થયેલાં અંગે કેટલા કાળ સુધી રહે છે? એ પ્રશ્ન-મરણ પર્યન્ત રહે છે. એ ઉત્તર, ગર્ભમાં રહેલે જીવ નરકમાં જાય છે કે નહીં? એ પ્રશ્ન
શ્રી ભગવતી સૂત્ર : ૨