________________
જાય છે પણ ખરો અને નથી પણ જતા. એ ઉત્તર, અને ગર્ભમાં રહેલા જીવને શત્રુની સાથે સંગ્રામ, વગેરે કારણેનું વર્ણન ગર્ભમાં રહેલા જીવ શું દેવ થાય છે? એ પ્રશ્ન થાય પણ ખરે અને ન પણ થાય એ ઉત્તર ગર્ભમાં રહેલ જીવને ધાર્મિક પ્રવચન વગેરે શ્રવણ કરવાનું વિચાર, જીવના ગર્ભનિવાસના પ્રકારનો વિચાર, ગર્ભમાંને જીવ માતાના સુખથી સુખી અને માતાના દુખથી દુઃખી થાય છે કે નહીં? એ પ્રશ્ન–થાય છે એ ઉત્તર, ગર્ભમાંથી બહાર આવવાના સમયને શુભાશુભ વિચાર, ઉદ્દેશકની સમાપ્તિ. - છઠ્ઠા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સાતમાં ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. તે બને ઉદ્દેશાઓ વચ્ચે આ પ્રમાણે સંબંધ છે- છદા ઉદ્દેશાને અંતે એવું કહ્યું છે કે સૂક્ષ્મ સ્નેહકાય શીધ્ર (જલ્દીથી) નાશ પામે છે જ્યારે આ ઉદ્દેશામાં વિનાશથી વિપરીત ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. નાશ અને ઉત્પન્ન થવું એ બને પરસ્પર વિરોધી ધર્મો છે. તેથી વિનાશનું નિરૂપણ કર્યા પછી તેનાથી વિપરીત એવા ઉત્પાદનું સ્મરણ થઈ આવે છે. તે કારણે વિનાશ પછી ઉત્પાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ઉત્પાદનું નિરૂપણ કરવાના આશયથી સાતમાં ઉદ્દેશાની શરૂઆત કરવામાં આવી છે. અથવા-છઠ્ઠા ઉદ્દેશામાં લેકની સ્થિતિનું વર્ણન કર્યું છે તે મુજબ અહીં પણ લેકસ્થિતિના વિષયમાં જ કથન ચાલી રહ્યું છે. તે તે નિમિત્તને કારણે એક કાર્યકારિત્વરૂપ સંગતિને ધ્યાનમાં રાખીને સૂત્રકાર છદ્દા ઉદ્દેશાની સમાપ્તિ કરીને હવે સાતમે ઉદ્દેશ શરૂ કર્યો છે. અથવા “ને ફા” આ સંગ્રહ ગાથામાં જે “નારક” પદ કહ્યું છે, તેનું વિવેચન કરવાને અવસર હવે આવી ગયા છે, એમ સમજીને સૂત્ર કાર છઠા ઉદ્દેશાની પછી નિરયિક વિષયવાળા સાતમાં ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. તેનું સૌથી પહેલું સૂત્ર “રેui મંતે !” ઈત્યાદિ છે.
નૈરયિકો કી ઉત્પત્યાદિ કા નિરૂપણ
ટીકાર્થ–શંકા-gણ અંતે નેરાણુ ઉવવામાળે” નારકમાં ઉત્પન્ન થનારે નારક જીવ આ જે મૂળસૂત્ર વાક્ય છે તે યુક્તિ યુક્ત લાગતું નથી. કારણ કે જે જીવ વર્તમાન કાળે નરકમાં ઉત્પન્ન થયે નથી તેને નિરયિક (નારક) કેવી રીતે કહી શકાય? નરકમાં જન્મ લીધા પછી જ તેને નારકીને જીવ કહી શકાય. તે પહેલાં તેને નારકીને જીવ કહે તે યુક્તિયુક્ત લાગતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૨