________________
તથા “પીવા મiાણિયા” ( કમસંગૃહીત જીવ) નું તાત્પર્ય આ પ્રમાણે છે-જેટલા સંસારી જીવે છે તે બધાં ઉદયપ્રાપ્ત કર્મોને અધીન હોય છે, અને જે ઉદયપ્રાપ્ત કર્મોને અધીન રહ્યા કરે છે તેઓ ત્યાં પ્રતિષ્ઠિત છે, એ પ્રમાણે કહી શકાય છે, જેમ કે ઘડામાં અસ્તિત્વ રૂપ વગેરે ગુણ છે તે ઘટાધીન સ્થિતિવાળા હોય છે, તે કારણે ઘડે તેમનું અધિકરણ (આધાર) હેવાથી પ વગેરે આધેય ગણાય છે. એ જ પ્રમાણે પ્રકૃત વિષયમાં પણ કમને અધીન હોવાથી જીવમાં પણ આધેય ભાવનું પ્રતિપાદન થાય છે. એટલે કે કર્મ જીવનું અધિકરણ છે અને જીવ આધેય છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને લેકસ્થિતિમાં જે અષ્ટવિધતા બતાવી છે તેનું કારણ પૂછે છે- ટ્રે મંતે! gવં પુરૂ) હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે (ગણુવિદ્દ ગાવ નવા દિવા) લોકની સ્થિતિ આઠ પ્રકારની છે. અહીં “કાવ” પદ વડે “અદૃષિ થિી લઈને “મનીવા ની સંચિા ” “નોવા ક્રાસંહિ” સુધીને પાઠ ગ્રહણ કરાવે છે. તેને ભાવાર્થ આગળ કહ્યા પ્રમાણે જ છે કે હે પ્રભે ! આપ લેકસ્થિતિમાં જે આઠ પ્રકાર બતાવે છે તેનું કારણ શું છે? ઉત્તર—(ામ !) હે ગૌતમ ! (બામણ જેરૂ પુરિસે) જેમકે કઈ પુરુષ (વર્ધિમાલવેરૂ) મશકને હવા વડે ભરી દે. (afથનારોવેત્તા) અને મશકને હવાથી ભરી દઈને (સિતં વંધ૩) પછી તે માણસ તેના મુખને બાંધી દે. (બંધિત્તા મકof iઢ વંશરૂ) આ રીતે મશકના મુખને બાંધીને તેની વચ્ચે તે ફરીથી ગાંઠ વાળી દે, (વંવર ) વચ્ચે ગાંઠ બાંધીને ( ૪િ i૪ મુરુ) ઉપરની એટલે કે મશકના મુખની ગાંઠને પછી છડી નાખે. (ગુફા) પછી ઉપરની ગાંઠને છેડીને (૩વર્જિ વમે) તે મશકની ઉપરના ભાગમાંથી વાયુને બહાર કાઢી નાખે આ પ્રમાણે કરવાથી મશકના અર્ધા ભાગમાં તે વાયુ ભરેલું રહેશે અને અર્ધો ભાગ વાયરહિત ખાલી થઈ જશે. (કારિ રે રામેત્તા) પછી મશકના ઉપરના ભાગમાંથી વાયુને કાઢી નાખીને (૩રિ રે સાડાચરણ પૂરૂ) તે ઉપરના ભાગને પાણીથી ભરી દે. (ફુરત્તા fa fai વંધરૂ) પછી પાણી ભરીને ફરીથી તેનું ઉપરનું મુખ બાંધી દે (બંધિત્ત) મુખને બાંધી દઈને (મજિજ્ઞ is r) પહેલાં બાંધેલી વચલા ભાગની ગાંઠને પછી ખોલી નાખે. (ખૂii માં ! જે બાવા વાડાચરણ ૩ વરિમત વિટ્ટ?) તે હે ગૌતમ! તે ભરેલું પાણી વાયુના ઉપરના ભાગમાં રહે છે ખરું ? ગૌતમે જવાબ આપે (હૃત્તા f ) હા ભગવન્! રહે છે. અહીં (safમત) એવું જે કહ્યું છે તેનું કારણ એ છે કે પાણી વાયુની ઉપર રહે છે તે વાત વ્યવહારથી પણ લેકમાં માનવામાં આવે છે. તે પણ પાણું સર્વોપરી છે એ વાતને બતાવવાને માટે
શ્રી ભગવતી સૂત્ર : ૨