________________
પૃથ્વી છે તે આકાશના આધારે જ પ્રતિષ્ઠિત છે. “ગુઢવી ક્રિયા તા થાય વા', ( પૃથ્વીપ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર જી)નું તાત્પર્ય એ છે કે જેટલાં ત્રસ અને સ્થાવર જીવે છે તેને આધારે પૃથ્વી છે “ગુઢવી ક્રિયા તા થાવરા જાળા” એવું જે કથન છે તે પણ ઘણે ભાગે છે એમ સમજવું કારણ કે આકાશ, પર્વત અને વિમાન વગેરેના આધારે પણ જીવોનાં રહેઠાણ છે, એવું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરાયેલ છે. (અat, જીત્રપટ્રિર ) ( અજી જીવપ્રતિષ્ઠિત છે) તેનું તાત્પર્ય એ છે કે શરીરાદિ પુલ રૂપ જે અજીવ છે તેમનું અધિકરણ (આધાર) જીવ છે જેમનું અધિકરણ (આધાર) જીવ છે તેમને જીવપ્રતિષ્ઠિત કહે છે. કારણ કે શરીરાદિ પુલે છેને આધારે પ્રતિષ્ઠિત ( સ્થિતી) હોય છે. “જીવ વિ” (કર્મ પ્રતિષ્ઠિત જીવે) કર્મપ્રતિષ્ઠિત છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે-ઉદયમાં નહીં આવેલ કર્મપુદગલેને આધારે સંસારી જી રહેલા છે. એટલે કે સંસારી જીની સ્થિતિ કર્માધીન હોય, છે. આ રીતે તેઓ કર્માધીન સ્થિતિવાળા હોવાથી તેમને કર્મપ્રતિષ્ઠિત કહ્યાં. “અકીવા નીસંગ”િ (અજીવો જીવસંગૃહીત છે.) એનું તાત્પર્ય એ છે કે જીવો મને વર્ગણાના પુગલોને મનરૂપે તથા ભાષા વગેરે વગણના પુદ્ગલને ભાષા વગેરે રૂપે ગ્રહણ કરતા રહે છે. તે કારણે અજીવો જીવ સંગૃહીત કહેલ છે.
શકા–“બનવા નવ ક્રિય” અને “નવા વીરાંજાિ ” એ બને વાક્યોમાં શો અર્થભેદ છે ? જેવી રીતે મુનિ અને સંયત વચ્ચે કોઈ ભેદ નથી કારણ કે જે મુનિ છે તેજ સંયત છે અને જે સંયત છે તેજ મનિ છે. એજ પ્રમાણે ઉપરનાં વાકયેના અર્થમાં પણ કેઈ ભેદ લાગતો નથી.
સમાધાન–“રીવા ર્નવાસિષતાઃ” આ વાકયમાં અજીવ અને જીવનો આધાર આધેય ભાવ કહ્યો છે. અને “મીરા
» આ વાક્યમાં સંગ્રાહ્ય અને સંગ્રાહક ભાવ કહ્યો છે. સંગ્રહકર્તા જીવ છે અને સંગ્રાહા અજીવ છે. એટલે તે બન્ને વચ્ચે તફાવત છે. મુનિ અને સંયતમાં પણ સમરિઠનયની અપેક્ષાએ ભેદ છે. તે ભેદ આ પ્રમાણે છે–પાપકર્મોની પ્રવૃત્તિમાં મૌન ધારણ કરીને રહે છે તેને મુનિ કહે છે. અને છકાયના જીવોની રક્ષા કરનારને સંયત કહે છે. આ રીતે તે બન્ને વચ્ચે અર્થભેદ જરૂર છે. અથવા “મનીવા વીરસંતા: ” આ વાક્યમાં પણ આધાર આધેય ભાવ જ છે. કારણ કે જે સંગ્રાહ્ય હોય છે તે આધારનું આધેય પણ હોય છે. જેમ કે “[” માલપૂઆ અને તેલ. માલપુઆ વડે તેલ સંગૃહીત હોય છે. તેથી તેલ આધેય છે અને માલપૂઆ આધાર છે. એ જ પ્રમાણે આ વિષયમાં પણ અજીવ જવ વડે ગ્રહણ કરાય છે. તેથી અજીવ આધેય છે અને જીવ આધાર છે. શંકા–જે આ પ્રમાણે વાત હોય તે તે બન્ને વાનો એક સરખે અર્થ હોવાથી તે બન્નેના પ્રતિપાદનમાં પુનરુક્તિ દેષ નહીં લાગે શુ ? આ પ્રમાણે કહેવું તે ઉચિત નથી, કારણ કે શાસ્ત્રોમાં આ રીતે જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે મંદ બુદ્ધિવાળા શિષ્યોને જુદી જુદી રીતે સમજાવવાની અપેક્ષાએ જાણવું.
શ્રી ભગવતી સૂત્ર : ૨