________________
'
''
66
,,
(ર
66
ટીકા — જ્ઞાાન મુજ્ઞમળે ” સાધુને નિમિત્તે છ કાયના જીવાના વિનાશવાળા જે આહાર વગેરે તૈયાર કરાય છે તે આહારતે આધા ક દોષથી દૂષિત ગણવામાં આવે છે. બાષાચર્મ ત્તિ બાષામેં ” આ પ્રમાણે તેની વ્યુત્પત્તિ થાય છે—સાધુઓને નિમિત્તે છ કાયના જીવાની વિરાધના કરીને તૈયાર કરેલા આહારને માટે આ શબ્દ પ્રયોગ થાય છે, અથવા-“ આધા ર્મતિ આવાજ ” સાધુને નિમિત્તે સચેત વસ્તુને અચેત કરવી, અચેત વસ્તુને રાંધવી, ઉપાશ્રયાદિક, બનાવરાવવા, વસ્ત્રાદિ વણાવવા, એ બધાંને “આધા કમ ” કહે છે. આવા આધાકમ દોષથી દૂષિત આહારના ઉપભોગ કરનાર “સમળે નિથે ” શ્રમણ નિગ્રંથ “ વિધરૂ ” પ્રકૃતિ બંધની અપેક્ષાએ અથવા પૃષ્ટાવસ્થાની અપેક્ષાએ કેવા કના મધ બાંધે છે ? વિ પદ્મદ્ ” સ્થિતિબંધની અપેક્ષાએ અથવા વૃદ્ધાવસ્થાની અપેક્ષાએ શુ કરે છે? “ વિપાર્ અનુભાગમ ધની ટીકા- આામળ મુજ્ઞમાળે ” સાધુને નિમિત્તે છ કાયના જીવાના વિનાશવાળા જે આહાર વગેરે તૈયાર કરાય છે તે આહારતે આધા ક દોષથી કૃષિત ગણવામાં આવે છે. આાપાચ ર્મતિ બાધામ ” આ પ્રમાણે તેની વ્યુત્પત્તિ થાય છે–સાધુએને નિમિત્તે છ કાયના જીવાની વિરાધના કરીને તૈયાર કરેલા આહારને માટે આ શબ્દ પ્રયાગ થાય છે, અથવા- બધા જર્મ કૃત્તિ આધામ ” સાધુને નિમિત્તે સચેત વસ્તુને અચેત કરવી, અચેત વસ્તુને રાંધવી, ઉપાશ્રયાક્રિક, બનાવરાવવા, વસ્રાપ્તિ વણાવવા, એ બધાંને આધા કેમ ? કહે છે. આવા આધાકમ દોષથી દૂષિત આહારના ઉપભોગ કરનાર “ સમળે નિશંથે ” શ્રમણ નિગ્રંથ “ વિષર્ ” પ્રકૃતિ ખ ંધની અપેક્ષાએ અથવા પૃષ્ટાવસ્થાની અપેક્ષાએ કેવા કત્તા મધ ખાંધે છે? “ăિ પદ્મરેડ્ ” સ્થિતિબંધની અપેક્ષાએ અથવા વૃદ્ધાવસ્થાની અપેક્ષાએ શુ કરે છે? “ત્રિ વિપાર્ અનુભાગમધની અપેક્ષાએ અથવા નિધત્તકરણની અપેક્ષાએ શેના ચય કરે છે ? “ વિશ્વના ’ પ્રદેશમધની અપેક્ષાએ અથવા નિકાયની અપેક્ષાએ શેના ઉપચય કરે છે? આ પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના ભગવાન મહાવીર આ પ્રમાણે ઉત્તર આપે છે. “ોચમા! હે ગૌતમ! “ જિસ્મ' નું મુગમાળે ” આધાકમ દોષથી દૂષિત આહારાદિનો ઉપલેાગ કરનાર “ સમળે નિશંથે ” શ્રમણ નિગ્રંથ “ Æવનાઓ સામñટીત્રો' આયુષ્યકમ સિવાયની સાત કમ પ્રકૃતિયા કે જેમને તેણે પહેલાં “ સિથિંગળઢાઓ ” શિથિલ ખધનથી ખાંધી હતી “ નિયમ ધળ દ્ધાઓ ” તેમને તે દૃઢ ખધનથી બાંધેલી કરે છે. તાત્પય એ છે કે આધાકમિ ક આહાર વગેરેના ઉપયાગ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યક સિવાયની જે સાત કમપ્રકૃતિયા પહેલાં શિથિલ ખંધવાળી હતી તેમને દૃઢ ખ'ધનવાળી કરે છે. “નાવ અનુચિ ” (ચાય૬) તે સ’સારમાં જન્મમરણુ સહિત વારંવાર પરિભ્રમણ કર્યા કરે છે. અહીં “ ‘આવ’’(ચાવ=પર્યંત)
,,
,,
66
ચાહ
--...
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૯