________________
પદવડે નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-“દૃાાટિયાગો કાઠિયાગો पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाआ बहुपएसग्गाओ पकरेइ, आउय च ण कम्म सिय बधइ, सिय नो बधइ, असायावेयणिज्ज च ण कम्मं भुज्जो भुज्जा उवचिणाइ, अणाइयं च ण अणवयग्गं दीहमद्धं चाउरत સંસારતા” આ પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે-હસ્વકાળની સ્થિતિવાળી કર્મ– પ્રકૃતિને તે દીર્ઘકાલની સ્થિતિવાળી બનાવે છે. મંદ અનુભાગવાળી કર્મ– પ્રકૃતિને તે તીવ્ર અનુભાગવાળી બનાવે છે. અલ્પ પ્રદેશવાળી કર્મપ્રકૃતિને તે બહુ પ્રદેશવાળી બનાવે છે તે આયુષ્યકર્મને બંધ બાંધે પણ છે અને નથી પણ બાંધતે. તે વારંવાર અસાતવેદનીય કમને ઉપચય કરે છે, તથા અનાદિ અનંત અને દીર્ઘ માર્ગવાળા, ચાર ગતિરૂપ સંસારરૂપી વનમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ બધાં પદની વ્યાખ્યા “સંવૃતાનપ્રકરણમાં” (પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકના ૨૮માં સૂત્રમાં) કરી છે તે ત્યાંથી વાંચી લેવી. “સે છે કાર અgવરિચ” હે ભગવન ! તે શ્રમણ નિગ્રંથ શા કારણે પૂર્વોક્ત વિશે પણવાળા સંસાર વનમાં પરિભ્રમણ કર્યા કરે છે?
ઉત્તર–ગા મુઝમાળે” આધાર્મિક આહારાદિનું સેવન કરનાર “તમને નિષથે ” શ્રમણ નિગ્રંથ “આયા પર અરૂમ” આત્માના ધમનું ઉલ્લંઘન કરે છે, એટલે કે મૃતચારિત્રરૂપ જે આત્માને ધર્મ છે તેનું આવી સ્થિતિમાં તે પાલન કરી શકતું નથી. “સાચા ધર્મ ગફુરક્રમમાળે” તથા પિતાના ચારિત્રાત્મક ધર્મનું ઉલ્લંઘન (પરિત્યાગ) કરનાર તે શ્રમણ નિગ્રંથ “વિજાફરો” પૃથ્વીકાયિક જીની “જાવવ” અનુકંપા કરતે નથી–દયા પાળતો નથી. “ જાવ તરશાશં નાવલ” તથા ત્રસકાય સુધીના
ની પણ તે રક્ષા કરતું નથી. અહીં “જાવા પદથી અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયને ગ્રહણ કરવામાં આવ્યા છે. આધામિક આહાર વગેરેને ઉપયોગ કરનાર શ્રમણ નિર્ચથ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના જે છ કાયના જીવો છે તેમની અનુકંપ કરતો નથી, એટલે કે તેમનું રક્ષણ કરતા નથી પણ વિરાધના કરે છે. “જે લઉં કે ચ ાં નવા ” જે જીના “રાછું” શરીરનું આહારરૂપે નિર્માણ થયું છે તેનું તે આધાર્મિક આહાર કરનાર શ્રમણ નિયથ પિતાના આહારરૂપે ગ્રહણ કરે છે “તે વિ વીવે નાવઉa” એ જીવે પર પણ તે દયા કરતું નથી. એટલે કે તેના મનમાં એ દયાભાવ ઉત્પન્ન થતું નથી કે અરેરે ! આ ગૃહસ્થોએ મારે નિમિત્તે આ પૃથ્વી કાય છે કાયના જીવોની વિરાધના કરી છે. “શે તે જોવા ! પર્વ યુદશરૂ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “મ i si સંભાળે” આધાકમ છેષથી દૂષિત આહારને ઉપગ કરનાર “તમે રિશ્રમણ નિગ્રંથ “શ.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૦