________________
પ્રશ્ન-(સે ળાં લાલપુવરિષદ૨) હે ભગવન્! શા કારણે તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે?
ઉત્તર--( વોચમા ! શી જ મુંનમાળે મળે નિરાશે આચાર વર્ષ અમg) હે ગૌતમ ! આધાકર્મી આહારને ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પિતાના આત્મધર્મનું ઉલ્લંઘન કરે છે. (કાયા ઘમ્મ) પિતાના આત્મધર્મનું (રૂમમા) ઉલ્લંઘન કરે તે શ્રમણ નિગ્રંથ (પુરવીવારુાં જાવવ) પૃથ્વીકાયિક જીવની દયા પાળતું નથી. (નાર રસાયં બાણ) યાવત તે ત્રસકાય પર્ય તના જીવોની દયા પણ પાળતું નથી. (જે હિં જ ર નું નીવાળ સરીર માહાર બા) તથા તે જે જીનાં શરીરને ખાય છે (તે શિ વિષે જાવટ્ટ) તે જીની પણ તે દરકાર કરતા નથી. (સે તેના કોચ !
ગુદા) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે (માપ of भुजमाणे समणे निग्गंथे आउय बजाओ सत्तकम्मपगडीओ आव अणुपरियइ) આધાકમ આહાર લેનાર શ્રમણ નિથિ આયુષકર્મ સિવાયની સાત કમ– પ્રકૃતિને ગાઢતર બંધ બાંધે છે અને (વાવ) તે સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. (ામુળિ = of મતે ! મુંકમાણે તમને નિજાથે $િ વંધ, નાવ વવવિજ) હે ભગવન્ ! પ્રાસુક એષણીય (સૂજતા) આહારને ઉપયોગ કરનાર શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? (ચાવ7 ) શેને ઉપચય કરે છે? (ચાયત્ત પદથી અહીં “ શું કરે છે અને શેને ચય કરે છે?” આ બે પ્રશ્નો ગ્રહણ કરાયા છે)
(गोयमा फासुएसणिज्ज णं भुजमाणे समणे निग्गथे आउयवज्जाओ સન્મgrણી ઘચિધા દ્વારા સિધિદ્વાગો ) હે ગૌતમ ! પ્રાસુક એષણીય આહારને ઉપયોગ કરનાર શ્રમણ નિગ્રંથ, આયુષ્ય કર્મ સિવાયની સાત કર્મપ્રકૃતિને પહેલાં તેણે ગાઢ બંધનથી બાંધી હતી તેમને શિથિલ બંધનવાળી કરી નાખે છે. ( યુ ) તે સંવૃત અણગારના જે હોય છે. (નવર) પણ તેનામાં એ વિશેષતા હોય છે કે (ગાય ૪ ન જન્મ વૈષg, સિર ને રંપ) તે આયુષકર્મ બંધ કયારેક બાંધે છે અને ક્યારેક નથી બાંધતે. (તહેવ ડાઘ ાથ) “તે સંસારને પાર
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૮