________________
અને ક્ષત્રિયની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી જ હોય છે. ત્યારે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “હે ળ મરે! ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે તે બધાની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે?
ઉત્તર--“ોચમા ! વિવું પડુદા” હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ “રે તેનાં ગોચમા ! પુરૂ” હું એવું કહું છું કે “સેલ્સિ ચ તજુથ જ કાર શ્રેષ્ઠીની, દરિદ્રની, કૃપણની અને ક્ષત્રિયની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે. તાત્પર્ય એ છે કે ભલે શેઠ હોય કે ભલે ગરીબ હોય, ભલે કૃપણ હોય કે ભલે રાજા હેય પણ જે તેઓ અવિરતિ હોય તો તે બધાની અપ્રત્યાખ્યાન ક્રિયા સરખી જ હોય છે. તેમની તે ક્રિયામાં કઈ પણ જાતને ભેદ હેતે નથી સૂ૦ ૬
આધાકર્મક સ્વરૂપ કા નિરૂપણ
પ્રશ્ન--(સે ળળ જાવાનુવાદ) હે ભગવન્! શા કારણે તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે?
ઉત્તર--( જોયા ! આ બંને મુંનમાળે મળે નિજ આવા ધર્મ જામ) હે ગૌતમ! આધાકર્મી આહારને ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પિતાના આત્મધર્મનું ઉલ્લંઘન કરે છે. (કાચા ઘH) પિતાના આત્મધર્મનું ( મોળ) ઉલ્લંઘન કરતે તે શ્રમણ નિગ્રંથ (પુવીચારો જાજવંaફ) પૃથ્વીકાયિક જીવોની દયા પાળતું નથી. (નાર તતwાયં બાવલ) યાવત્ તે ત્રસકાય પર્યંતના જીવોની દયા પણ પાળતું નથી. (જે સિં ૧ | નવા સીશ માદા બાણા) તથા તે જે જીવોનાં શરીરને ખાય છે (તે રિ ની નાવાટ્ટ) તે જીની પણ તે દરકાર કરતા નથી. (તે તેના જીવન ! ઘઉં કુદર) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે (ગઠ્ઠા ને भुजमाणे समणे निग्गंथे आउय पज्जाओ सत्तकम्मपगडीओ आव अणुपरियहइ) આયાકર્મી આહાર લેનાર શ્રમણ નિર્ચથ આયુષ્યકર્મ સિવાયની સાત કર્મ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૭