________________
અપ્રત્યાખ્યાન કે સ્વરૂપકાનિરૂપણ
અપ્રત્યાખ્યાન આદિ પ્રકરણ
કાલાસ્યવેષિકપુત્ર અણગાર પ્રત્યાખ્યાન ક્રિયાથી સિદ્ધપદ પામ્યાં એ વાત તા હમણાં જ પ્રકટ કરવામાં આવી છે. ને પ્રત્યાખ્યાનની વિપરીત અપ્રત્યાખ્યાન ક્રિયા છે, તે અપ્રત્યાખ્યાન ક્રિયાનું નિરૂપણ કરવાને માટે હવે સૂત્રકાર સૂત્ર કહે છે-“ મતે ! ત્તિ મળવું જોયમે !” ઇત્યાદિ.
સૂત્રાર્થ—( અ ંતે ઉત્તિ મળવું જોયને !) હે ભગવન્ ! એવું કહીને ભગવાન ગૌતમે ( સમળ' અળવ ) શ્રમણ ભગવાન ( મહાવીર') મહાવીરને (વં) વંદણા કરી (નમંત્તક્ ) નમસ્કાર કર્યાં. ( ત્રિજ્ઞાનસત્તા) વઢ્ઢા નસ્કાર કરીને (વ' વચાતી) તેમણે ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું (તે મૂળ અંતે ! सेस्सि य त यस् य किबणस्स य खत्तियरस य सम चैव अप्पच्चकखाण किरिया જ્ઞ૬) હે ભગવન્! શ્રેષ્ઠિની, દરિદ્રીની, પણુની અને ક્ષત્રિય-રાજાની અપ્રત્યાખ્યાન ક્રિયા શું એકસરખી હાય છે! ('તા જોયના ! મેટ્રિયન્ન નાવ અચલાન જિરિયા (7) હા, ગૌતમ ! શ્રેષ્ઠીથી લઈ ને રાજા સુધીની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હાય છે. (સે ટ્રેનું મંઢે !) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે શ્રેષ્ઠીથી લઇને રાજા સુધીની અપ્રત્યાખ્યાન ક્રિયા એક સરખી હોય છે? (નોયમા ! વિક` વધુ૪) હે ગૌતમ ! હું અવિરતિ ભાવની અપેક્ષાએ એવું કહુ છુ. ( લે તેટ્લે જોચમા ! હવ વુન્નર, નૈત્રિચણ તનુચત્ત ચNT) શ્રેષ્ઠી (શેઠ) થી લઈને રાજા સુધીની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હાય છે. ટીકા-“ મને ત્તિ ” હે ભગવન્ ! આ રીતે સાધીને, ૮. માવ' નોચમે” ભગવાન ગૌતમે “ક્ષમળ' મળવ` મહાવીર' '' શ્રમણ ભગવાન મહાવીરને “ વવદ્ રમસદ્ ’વંદા કરી અને નમસ્કાર કર્યો, “ ૬ત્તા નમંત્તિત્તા ” વંદણા નમસ્કાર કરીને “ વ વચારી ” આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો-“ૐ મૂળ મંતે ! ” હે ભગવન્ ! “ સેન્ટ્રિયલ ” જેનું મસ્તક લક્ષ્મીદેવીની કૃપાદૃષ્ટિથી પ્રત્યક્ષ લક્ષ્યમાન-લક્ષદ્રવિણરાશીથી રચિત સુવણ મુગટથી શેાલી રહ્યું છે એવા નગરના મુખ્ય વ્યાપારી–નગરશેઠની તથા ‘તળુચÆ ” તનુકની-પૂર્વના પાપકને કારણે જે લક્ષ્મીથી રહિત દરિદ્ર સ્થિતિમાં મૂકાયેલ છે તેની “ દિવસ ” કસની (ધન હોવા છતાં પણ જે વ્યક્તિ તેના દાનધર્માદિમાં સદુપયોગ કરતા નથી તેની ) તથા “વૃત્તિયજ્ઞ ’ ” ક્ષત્રિયની ( રાજાની ) “ સમ વેવ અન્વ་જ્ઞાન किरिया कज्जइ અપ્રત્યાખ્યાન ક્રિયા શું એકસરખી હૈાય છે! ભગવાન મહાવીર સ્વામી તેના આ પ્રમાણે જવાખ આપે છે—‘ફ્તા નોયમા ! ” હા, ગૌતમ ! સેત્રિયમ્ભ ચ નાવ વવવવાળજિરિયા જ્ઞદ્ર્ ” શ્રેષ્ઠીની, દરિદ્રની, કંજુસની
(:
61
,,
66
cr
""
66
ܕܪ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૬