________________
તેમને બીજે કઈ પણ અર્થ નથી–એવી તમે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખે ત્યાર બાદ “તે જાઢારિયા રે ? તે કાલાસ્યવેષિકપુત્ર અણગારે “થેરે મા વં નમંણ” સ્થવિર ભગવંતને વંદણું નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેમણે પિતાની જે હાર્દિકે ઈચ્છા હતી તે તેમની આગળ પ્રકટ કરી–“રૂછામિ મતે ! કુદમ ગંતિ જાવ જમાવ્યો ધમાકો પંચમહaફથં
દિશામળ વારંવકિનારા નં વિરિત '' હે ભગવો ! આપની સમક્ષ દીક્ષા અંગીકાર કરીને રહેવા માગું છું. અત્યાર સુધી હું ચાર મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરતું હતું, હવે હું આપની સમક્ષ પ્રતિકમણ સહિત પાંચ મહાવ્રતરૂપ ધર્મને સ્વીકાર કરવા ઈચ્છું છું. તેમની આ પ્રકારની હાર્દિકે ઈચ્છા સાંભળીને સ્થવિર ભગવતેએ તેમને કહ્યું કે “મા નુ રેવાળુવા ! મા ઉચિંધું ” હે દેવાનુપ્રિય ! આપને જેનાથી સુખ ઉપજે તે કરે. પણ આત્મકલ્યાણમાં વિલંબ કરે જોઈએ નહીં ” સ્થવિર ભગવતેનાં એ વચનો સાંભળીને તે કાલાસ્યષિકપુત્ર અણગારે તેમને વંદણું કરી, નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને ચાતુર્યામ ધર્મને પરિત્યાગ કરીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ તે કાલાસ્થષિપુત્ર અણ ગારે અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. તેમણે મુક્તિરૂપ પ્રજાનની સિદ્ધિને માટે એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાને માટે નગ્નભાવ, મુંઠભાવ, સ્નાન ત્યાગ, દંતધાવનને ત્યાગ, છત્ર ધારણુને ત્યાગ, પગમાં મોજાં, ડાં પહેરવાને ત્યાગ, ભૂમિપર શયન, કેશકુંચન, બ્રહ્મચર્ય પાલન, વિશુદ્ધ ભિક્ષાની જ પ્રાપ્તિ, લાભાલાભમાં સંતોષ, પરીષહ અને ઉપસર્ગો પર વિજય વગેરે સહન કર્યું અને તેમણે તે અર્થની સિદ્ધિ કરી એટલે કે અંતિમ ઉછવાસ નિવાસે તેઓ સિદ્ધ થઈ ગયા, બુદ્ધ થયા, મુક્ત થયા, પરિનિવૃત થયા અને તમામ હને અંત કરનાર બની ગયા. એ સૂ૦ ૫ છે
| કલાયેષિકપુત્ર અણુગાર પ્રકરણ સમાસ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૫