________________
હેતુઓ વડે નિર્ણત કરીને મેં તેમાં વિશ્વાસ મૂક્યો નહીં, “જો રો” અને મેં તેને મારી રૂચિના વિષયરૂપ પણ બનાવ્યું નહીં. પરંતુ “ઘળ મ! હે ભગવતે ! “સેસિ ઘચા નાળચાણ, વારાણ, ઘોષ, મિr
” આપે જે સામાયિક વગેરે પદના અર્થોનું વાસ્તવિકરૂપે પ્રતિપાદન કર્યું છે, તેને લીધે હવે મને આ પદેના - સામાયિકથી લઈને વ્યુત્સર્ગના અર્થ પર્યન્તન પદેના અર્થનું સારી રીતે જ્ઞાન થયું છે-નિશ્ચિત રીતે તેના સ્વરૂપની મને સમજણ પડી છે તે કારણે, તથા મેં તે વિષયનું પ્રત્યક્ષ શ્રવણું કર્યું હોવાને કારણે, મહાવીરના શાસનમાં જૈનધર્મના પાંચ મહાવ્રતરૂ૫ ધર્મની અવાણિરૂપ બોધિની પ્રાપ્તિ મને થઈ જવાને કારણે, તથા હવે વિશિષ્ટ બોધની મારામાં જાગૃતિ થઈ જવાને કારણે, “ શિક્ષા ” આ પદને મેં પ્રત્યક્ષ જોયાં છે (તેમનાં વાસ્તવિક અર્થનાં દર્શન કર્યા છે, અને આપનાં મુખેથી મેં તેમને અર્થ સારી રીતે શ્રવણ કર્યો છે, આપની પાસે તેનું શ્રવણ કર્યા પછી અનભવજન્ય સંસ્કારને કારણે મેં વારંવાર તેમને મારાં સ્મરણ જ્ઞાનને વિષય બનાવેલ છે, તેથી તેમનું વિશિષ્ટ જ્ઞાન (બંધ) મને મળી ગયું છે, કારણ કે ગુરુ સમાન આપ ભગવંતેએ વિશિષ્ટરૂપે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે કે આત્માથી ભિન્ન એવાં જે શરીરાદિક પદાર્થો છે તેમની સાથે તેમને કોઈ પણ પ્રકારને સંબંધ નથી, પણ આત્માની સાથે જ તેમને યથાર્થરૂપે સંબંધ છે. એવું આપે તેમના વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે તે કારણે, તથા શિષ્યોને તેને અનાયાસે બંધ થાય તે હેતુથી દયાસાગર આપ ગુરુતુલ્ય ભગવંતે એ વિશાલ અહં પ્રવચનને સાર ગ્રહણ કરીને અમારા જેવા શિષ્યોને સમજાવ્યો છે તે કારણે મેં તેને મારા અંતઃકરણમાં ઘણું જ સારી રીતે નિશ્ચિતરૂપે ધારણ કરેલ છે એટલે કે સ્થાયીરૂપે સ્થાન દીધું છે એવા આ સામાયિક વગેરે પદેને બgવમg » આ અર્થ કે જેને આપે હમણા જ આત્મારૂપે પ્રતિપાદિત કર્યો છે, તેને હું “સદ્દમિ” મારી શ્રદ્ધાને વિષય બનાવું છું એટલે કે આપની મારફત પ્રતિપાદિત સામાયિક વગેરે પદોને આત્મરૂપ અર્થ પર હું મારી સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરું છું. “રિયામ” હું એની પ્રતીતિ કરું છું, “રોનિ અને તેમાં મારી રુચિ જાહેર કરૂં છું. “gaમે રે કહે તુદ થતા હે ભગવન્તો ! આપે જે રીતે આત્માર્થસૂચક આ સામાયિક વગેરે પદોનું પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદન જ એ પદોને વાસ્તવિક અર્થ બતાવનારું છે. આ પ્રકારના કાલાસ્થષિકપુત્ર અણગારનાં હાદિક વચનો સાંભળીને તે સ્થવિર ભગવંતે એ તેમને કહ્યું કે હે આર્ય ! અમે જે કહ્યું તેમાં “સંક”િ આપ સંપૂર્ણ રીતે શ્રદ્ધા રાખે “વત્તાહિ અજ્ઞો” હે આયઆપ તેની સારી રીતે પ્રતીતિ કરે “ોહિ અરજો ” તે વિષે ઊંડો વિચાર કરીને તેમાં રુચિ જમાવે. કહેવાનું તાત્પર્ય એ છે કે અમે જે પ્રકારે સામાયિક વગેરે પના અર્થનું આત્મરૂપ અર્થમાં પ્રતિપાદન કર્યું છે, તે અર્થ જ સાચો છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૪