________________
સંજે રાત્તેિ મવરૂઆમ બનવાથી નહીં કર્યા પછી અમારો આત્મા સંયમમાં સ્થિરતાવાળ બની જાય છે–એટલે કે સંયમરૂપ ફળના ઉત્પાદનમાં સન્નિહિત થઈ જાય છે. અથવા આત્મારૂપ સંયમ ઉપહિત (પ્રાસ) થઈ જાય છે. “g રહ્યું છે સાચા સંગમે ઉગ્રવિણ મવરૂ” અવદ્ય (પાપ) ની ગહ કર્યા પછી અમારો આત્મા સંયમમાં ઉપ્રસ્થિત થઈ જાય છે. એટલે કે અતિશય દઢરૂપે તેમાં સ્થિર થઈ જાય છેઆ પ્રકારનાં સ્થવિર ભગવંતેનાં વચને સાંભળીને
રે વારણિયપુ બારે ” તે કાલાસ્યવેષિક પુત્ર અણગાર “પં” સંબદ્ધ થઈ ગયા-અજ્ઞાનથી રહિત બની ગયા–તે તે વિષયોના જ્ઞાનથી યુક્ત બની ગયા “થેરે મતે વંત છiણરૂ, વિત્ત મં7િ ga વાસી” સંબદ્ધ થયા પછી તેમણે સ્થવિર ભગતને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણ નામ સ્કાર કરીને તેમણે સ્થવિર ભગવંતેને કહ્યું-“અરે ! હે ભગવંતે ! “ | ત્તિ જ ચા ” આ પદેને આ પ્રકારને અર્થ “gવ” પહેલાં કદિ પણ “અન્નાનયા” અજ્ઞાનને કારણે (આ પદેનું સ્વરૂપ નહીં સમજી શકવાથી)
મવાયા” નહીં સાંભળવાથી (આ પ્રકારનો અર્થ પહેલાં કેઈની પાસે નહીં સાંભળવાથી) “વોફિયાણ” મહાવીર પ્રભુના ધર્મની અપ્રાણિરૂપ અબોધિ હોવાને કારણે અથવા ઔત્પત્તિકી આદિ બુદ્ધિનો અભાવ હોવાથી, પ્રબંધને અભાવ હોવાને કારણે, “અળમિાતથા વિસ્તૃત બેધના અભાવને કારણે
અ”િ પ્રત્યક્ષરૂપે જે ન હતું, “સુચાળે ” અન્યને મુખે કદી સાંભળ્યું ન હતું, “અસુવાળ” દર્શન અને શ્રવણના અભાવે અનુભવજન્ય સંસ્કાર ન હોવાથી મેં તેનું કદી પણ સ્મરણ કર્યું ન હતું, “અવિનાયા” વિશિષ્ટ બોધને વિષય તેમને બનાવ્યાં ન હતાં, “અવોrai” સદ્ગુરુઓને પૂછીને પ્રશ્નોત્તરપૂર્વક કદી પણ તેમનું વિશિષ્ટ સ્પષ્ટીકરણ કર્યું ન હતું, “ વોરિઝળા” કદી પણ તે પદને નિશ્ચય કર્યો ન હતો, “શનિસન્તા ” અમારા પ્રમાદને કારણે ગુરુજનેએ તે પદનો અર્થ “શિષ્ય સારી રીતે સમજી શકે તે આશયથી ” મેટા મેટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે અમને સમજાવ્યું ન હતું, તેથી “બgવઘારિયા ” હું હજી સુધી તે પદને અર્થને મારા નિશ્ચય જ્ઞાનના વિષયભૂત બનાવી શક્યો ન હતો “યમ ળો નહિ” આપે આ પદના જે અર્થનું આજે મારી સમક્ષ પ્રતિપાદન કર્યું છે, તે અર્થને આ પહેલાં કદી પણ હું મારી શ્રદ્ધાના વિષયરૂપ બનાવી શક્યો ન હતા, કારણ કે આ પદેને “ આ પ્રમાણે જ અર્થ થાય છે” એવી ધારણા રૂપ શ્રદ્ધા મેં પહેલાં કદી પણ કરી ન હતી. શ્રદ્ધા ન હોવાને કારણે આ પદને આ અર્થ મારી પ્રતીતિના વિષયભૂત પણ બની શક્યો ન હતો. અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૩