________________
અલ્પાળ' વોસિરામિ’શા માટે આ વચનેવડે પાપની નિન્દા, ગાઁ વગેરે કરી છે ! કારણ કે જીવા ભવ્ય હોય છે અને સામાયિકવાળા હોય છે તે તા પહેલેથી જ રાગ, દ્વેષ અને ક્રોધાદિથી રહિત બની જાય છે. તેથી એવા જીવે કાઇ પણ રીતે કોઇની પણ નિંદા કરતા નથી. કારણ કે નિંદા કરવાનું કારણ રાગદ્વેષ વગેરે હાય છે. સામાયિક વગેરેથી યુક્ત જીવમાં તે રાગદ્વેષ વગેરેને અભાવ હાવા જોઈએ. કાલાસ્યવેધીપુત્ર અણુગારના આ પ્રકારના પ્રશ્ન સાંભળીને સ્થવિર ભગવંતાએ સમજાવ્યું કે હું કાલાસ્યવેષીપુત્ર અણગાર ! રાગદ્વેષ વગેરેથી રહિત હાવા છતાં પણ અમે ળિયામિ, ાિમિ બખાળ વોસિરામિ’” વગેરે વચનાના જે પ્રયાગ કરીયે છીએ તે સયમના રક્ષણ માટે જ કરીયે છીએ, ઃઃ संजमाए ’ અમે સંયમના લાભને માટે જ “ અવનું મહે’” અવદ્ય (પાપ)ની ગર્ચા કરીએ છીએ, કારણ કે અવદ્ય (પાપ)ની ધૃણા થાય ત્યારે જ સયમની પ્રાપ્તિ થાય છે, અદ્ય (પાપ) સબંધી અનુમતિના વિચ્છેદ થાય ત્યારે જ સયમની યુક્ત થવાય છે. તાત્પર્યં એ છે કે જ્યાં સુધી અવઘની ગર્હ થતી નથી ત્યાં સુધી અવદ્યની અનુમતિના વિચ્છેદ થતા નથી, અને જ્યારે તેની ગર્હા થઈ જાય ત્યારે ઘૃણુાવડે ગહિત કાર્યની અનુમેદના કરવાનું નિરસન (નિરાકરણ ) થઇ જાય છે. ત્યારે કાલાસ્યવેષિકપુત્ર અણુગારે સ્થવિર ભગવાને પૂછ્યુ—હે ભગવન્તે ! fà nfigi àãà, unfigı daà ”y'usi (fial) સયમ છે કે અગé ( અનિંદા ) સંયમ છે!” ત્યારે તે સ્થવિર ભગવતાએ તેમને સમજાવ્યું કે “ જાØાસવેસિચવુત્ત ! ગદ્દા સંગમે ને અા સંગમે ” હું કાલાસ્યવેષિકપુત્ર ! ગાઁ સંયમ છે અને અગાઁ અસયમ છે, ગર્હાને સયમરૂપ જે કહી છે તેનું કારણ, કારણમાં કાર્યને ઉપચાર છે. તાત્પર્ય એ છે કે ગાઁ સંયમની ઉત્પાદક હાવાથી ગર્હાને સંયમના કારણરૂપ માની છે, અહી’ જે ગહરૂપ કારણને સંયમરૂપ કહેવામાં આવેલ છે તે કારણમાં કાના ઉપ ચાર કરીને લક્ષણાવૃત્તિથી કહેલ છે, “નો યમઃ '' ગાઁ સયમ છે, તે પ્રકારના કથનનું તાત્પર્ય એ છે કે ગાઁ અવદ્યની અનુમતિના વિનાશ કરાવી નાખે છે તેથી પહેલાં જે પાપમાં અનુમતિના અવિનાશવડે આત્મામાં કર્મોનું ઉપાદાન થતું હતું, તે ઉપાદાન હવે ગાઁવડે પાપની અનુમતિને વિનાશ થવાથી થતું નથી. તેથી તેની મારફત કર્મીના અનુપાદાન થવાના હેતુભૂત હોવાથી તે ગોં સયમરૂપ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે, તે ગહું માત્ર સંયમની જ જનક છે એટલું જ નહીં પશુ તે રાગદ્વેષ વગેરેને પણ આત્માથી દૂર કરે છે, એ જ વાત સૂત્રકારે—“ હા વિચળ સવ્વ શેષ વિગેર્ ” આ સૂત્રપાઠવર્ડ સૂત્રકારે કહ્યું છે કે ગાઁ તમામ દોષોને – રાગદ્વેષ વગેરેને તથા પૂર્વપાર્જિત પાપાને નષ્ટ કરી નાખે છે. તે ગોવડે રાગદ્વેષ વગેરેના કેવી રીતે નાશ થાય છે તે હવે સૂત્રકાર બતાવે છે- ‘સત્ર' વાહિય’વળાવ્ ” તે અદ્ય (પાપ) ગોં; સમસ્ત મિથ્યાત્વને જ્ઞ રિજ્ઞાથી જાણીને અને પ્રત્યખ્યાન પરિજ્ઞાથી તેના પરિત્યાગ કરીને રાગદ્વેષ વગેરેને નાશ કરી નાખે છે. “ q ́ વુ णे आया
64
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૩