SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ .. રૂપ, તથા પાંચ આસ્રવેાના સંવરણરૂપ, તથા મૂળ ગુણેાને ધારણ કરવારૂપ જે સયમનુ પ્રત્યેાજન છે, એ પ્રયેાજન પણ આત્માના ધર્મરૂપ છે. તે કારણે આત્માને જ સંયમના પ્રયાજનરૂપ કહ્યો છે કર્માંનાં કારણરૂપ પ્રાણાતિપાત વગેરે પાપસ્થાને છે. તેમને આત્માના જે પરિણામવડે રોકવામાં આવે છે તે પરિણામને પણ સંવર કહે છે, તે સંવર આસ્રવેાના નિરોધરૂપ હોય છે માઅત્ર નિરોધ સં: ” જેવી રીતે નાવમાં છિદ્રોવડે જળ પ્રવેશ કરે છે. એવી જ રીતે આત્મારૂપી નાવમાં પ્રાણાતિપાત વગેરે પાપ કયાએવડે અને ઇન્દ્રિયા વગેરે છિદ્રોવડેક રૂપી જળ પ્રવેશ કરે છે, પરંતુ જેવી રીતે ચતુર નાવિકા નાવના છિદ્રોને ખધ કરીને તેમાં થતા જળના પ્રવેશને અટકાવે છે. એ જ પ્રમાણે આત્મા પણ કરૂપી જળના આગમનનાં કારણેાને આસ્રવાને પાંચ સમિતિ, ત્રણ ગ્રુતિ વગેરે મારફત બંધ કરી દે છે તે કારણે કરૂપી જળતુ આગમન અટકી જાય છે, એનું નામ જ સંવર છે. તે આસ્રવ નિરોધરૂપ સવર ૨૦વીસ પ્રકારના તથા પછસત્તાવન પ્રકારના કહ્યો છે. તે સ’વર આત્માના નિજધમ છે. તેથી આત્મા જ સંવર છે. આ પ્રમાણે નવા કર્મોના નિરોધકરવારૂપ જે સવરનુ` પ્રયેાજન છે તે પણ આત્માને જ ધમ છે. ધર્મ અને ધર્મીમાં અનેદની અપેક્ષાંએ આત્માને જ સંવરના ફળરૂપ માનવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વિશિષ્ટ એધરૂપ જે વિવેક છે તે પણ જ્ઞાનમય આત્માના ગુણુ છે. તે કારણે ગુણુ અને ગુણીમાં અભેદની અપેક્ષાએ આત્માને જ વિવેક માનવામાં આવ્યે છે. છેડવાલાયક વસ્તુના ત્યાગ કરવાનુ અને ગ્રહણ કરવા લાયક વસ્તુને ગ્રહણ કરવાનુ જે વિવેકનું પ્રયાજન છે તે ત્યાગીરૂપ આત્માના ધમ છે. તે કારણે ધમ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ આત્માને જ વિવેકના પ્રત્યેાજનરૂપ માન વામાં આવ્યા છે. શરીર વગેરેના મમત્વનો પરિત્યાગ કરવા તેનુ નામ વ્યુત્સગ છે. તે ગૃત્સગ પણ આત્માને જ ધર્મ છે, તેથી અહી પણ ધમ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ આત્મા જ વ્યુત્સર્ગ છે એમ કહેવામાં આળ્યુ છે. વિષય વગેરેમાં અનાસક્તિરૂપ જે વ્યુત્સર્ગનું પ્રયાજન છે તે પણ આત્માને જ એક ધર્મ છે. તેથી આત્માને જ વ્યુત્સના પ્રયેાજનરૂપ કહ્યો છે તથા-આત્મા ત્યાગી છે, વિવેકી છે, નિમ મત્વી છે, ઈત્યાદિરૂપે વ્યવહાર થવાને કારણે આત્મા જ સામાયિક છે, આત્મા જ સામાયિકનું પ્રત્યેાજન છે, આ રીતે વ્યુત્સગ પ્રયાજન સુધીની ખાખતામાં આત્માને તે તે રૂપે માનવામાં કોઇ પણ જાતને વાંધા આવતા નથી. તે કારણે જ સ્થવિર ભગવંતાએ તેમનું પ્રતિપાદન કર્યું છે. સ્થવિર ભગવંતાવડે સામાયિક વગેરેનું તે પ્રકારનું પ્રતિપાદન સાંભળીને “ સેન્નાહ!સવેસિચપુસે બળરે થેરે મળવતે ત્ર વચલી ” તે કાલાસ્યવેષિપુત્ર અણુગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે પૂછ્યું-નફ્ મે છો ! આચા સામાÇ, બાવા સામાચાસ કે વું જ્ઞાન આચા વિલાસ બટ્ટુ ” હું આÜ! જો આપના મત પ્રમાણે આત્મા જ સામાયિક હાય, આત્મા જ સામાયિકનુ પ્રયાજન હાય, ( ચાવલૢ) આત્મા જ વ્યુત્સગનું પ્રયાજન હાય તો આપ શા કારણે ક્રોધ, માન, માયા અને લાભના પરિત્યાગ કરીને એટલે કે રાગ, દ્વેષ, ફામ, ક્રોધ વગેરે રહિત થઈને પણ‘ મિર્ચ થવાયત્ '' નિવામિ, નરિામિ, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy