SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞ') તા હે ભગવન્ ! તેમનું તે કથન સાચુ` છે? ( નોયમા !) હે ગૌતમ ! (નં ન તે અન્નઽસ્થિથા ઃ બારૂતિ ) તે અન્ય તીથિકા એવું જે કહે છે, (ત્રં ચૈત્ર લાવને તેણં શાતંતુ) ( ચાસ) તેમણે એવુ જે કહ્યું છે ( મિચ્છા તે વ' બાપુ ) તે તેમણે મિથ્યા કહ્યું છે-તે સાચું નથી. ( અ ં પુળ નોચમાં ! વ" જાવામિ) હે ગૌતમ! હું એવું કહું છું' કે ( વ` ઘજી-શે લીવે સમયે જ ફ્રિરિય' રેક્) એક જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે. ( પ્રથમય તત્તવ્વચાÇ ખેચત્ર નાવ દ્યા ના સાંવરાચ વા) તે વાત સ્વસમય વક્તવ્યતાથી ( સ્વ સિદ્ધાંતથી ) જા ણવી જોઈએ કે જીવ એક સમયે ઈયાઁપથિકી અથવા સાંપરાયિકી એ બે માંથી એક જ ક્રિયા કરે છે, ટીકા —-“ અન્નયિાળ અંતે ! ” હે ભગવત્ અન્ય મતવાદીએ આ પ્રમાણે કહે છે, ( અહીં નાવ (ચાવ=પર્યન્ત ) પદ વડે “ વ` માન્ત, વ પ્રશાન્તિ, પણ પાયન્તિ) આ ક્રિયાપદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. ) તે શું કહે છે તે સૂત્રકારે “વ વહુ ને નીવે ઇત્યાદિ સૂત્રપાઠ વડે ખતાવ્યું છે. એક જીવ ( ìળ સમાં) એક સમયે ‘- રો જિરિયાઓ રેત્તિ ’ એ ક્રિયાઓ કરે છે. તે એ ક્રિયાઓ ( તું ગદ્દા) આ પ્રમાણે છે—“ યિાવિ ૬ સંવાચ ૨” એક ઈર્યાપથિકી ક્રિયા અને ખીજી સાંપરાયિકી ક્રિયા. ઇર્યો એટલે ગમન. તે ગમનને માટેના જે માર્ગ હાય છે તેને ઇર્ષ્યાપથ કહે છે. તેમાં જે ક્રિયા થાય છે તે ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે, એટલે કે ગમ નાગમન કરતી વખતે કાયયેાગને કારણે જે કમ બધ થાય છે તેને ઈર્ષ્યાપથિકી ક્રિયા કહે છે, સંપરાય એટલે કષાય. જેના કારણે જીવ સ`સારમાં પરિભ્રમણ કર્યા કરે છે તેનું નામ સપરાય ( કષાય ) છે. તે કષાયને લીધે જે ક્રિયા થાય છે તે ક્રિયાને સાંપરાયકી ક્રિયા કહે છે, એટલે કે કષાયને કારણે જે કબ થાય છે તેને સાંપરાયિકી ક્રિયા કહે છે “ શૅ સમરું ” જે સમયે જીવ “ રિયા वहिय • ઇર્યોપથિકી ક્રિયા કરે છે “ તું મયં '' એજ સમયે “ સંવાË પદ્મૐ” તે સાંપરાયિકી ક્રિયા પણ કરે છે, તથા “નું સમર્થ સંવાË વરેફ ’ જે સમયે જીવ સાંપરાયિકી ક્રિયા કરે છે. “ તે સમય ફરિયાચં વરેફ ” તે સમયે ઈયોપથિકી ક્રિયા પણ કરે છે. “ Ëરિયાવહિયાણ પરણ્યાણ સાંવરાÄ વર્ ’ ” ઇર્ષ્યાપથિકી ક્રિયા કરી લેવાથી જીવ ‘સાંવરાË વજ્રરેક્ ’' સાંપરાયિકી ક્રિયા કરે છે,અને ‘ સાચા વાળચા રિયાદ્ધિ પત્તેર્ ” સાંપાયિકી ક્રિયા કરી લેવાથી ઇર્ષ્યાપથિકી ક્રિયા કરે છે. “ વહુ તો નીચે ત્તેનું સમાં ઢો શિયાળો રે ત્તિ ” આ રીતે એક જીવ એક સમયે એ ક્રિયાએ કરે છે-“ હું બહા ” તે એ ક્રિયાએ આ પ્રમાણે '' ' 66 'ईरियावहिय' च संपराइय' च " શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૦
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy