________________
અને (૪) અસત્કૃતમાં અસદ્ભૂત તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- સદ્ભૂત પરમાણુમાં અસભૂત--અર્ધો પરમાણુનું ચાટી જવું-એ માન્યતા ધરાવવી આ પહેલા ભાંગા છે. વ્યાપક આત્મામાં સદ્ભૂત ચૈતન્ય છે એમ માનવું તે બીજે ભાંગે છે. આત્માને વ્યાપક માનવે તે અસદૂભૂત છે. કારણ કે આત્મા પાત પેાતાના પ્રાપ્ત શરીરની ખરાખર મનાય છે વ્યાપક મનાતા નથીસદ્ભૂત પરમાણુમાં નિષ્પ્રદેશત્વ માનવું તે સદૂભૂતમાં સદ્ભૂત નામને ત્રીજો ભાંગા છે. વ્યાપક અત્મામાં અસદ્ભૂત કતૃત્વ માનવું તે ચેાથા ભાંગે છે, આ રીતે અન્યતીથિકા મત અજ્ઞાનમૂલક છે, એમ જાણીને ભગવાનનાં વચનામાં શ્રદ્ધા રાખવી.
અહીં જે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ શબ્દના પ્રયાગ કરાયા છે તેના અથ આ પ્રમાણે સમજવા. એ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીવા; પ્રાણ શબ્દથી ગ્રહણ કરાયાં છે. વનસ્પતિના જીવા, ભૂત શબ્દથી, પચેન્દ્રિય જીવે; જીવ શબ્દથી અને ખાકીના પૂથ્વીકાય અખાય તેજકાય અને વાયુકાયના જીવા સત્વ શબ્દથી ગૃહણુ કરાયાં છે એમ સમજવુ. ઘાસ, રા
અન્યતીર્થિકો કે ક્રિયા કે વિષય મેં પ્રશ્નોત્તર કા નિરૂપણ
પુરતીથિકાના ક્રિયા વિષે પ્રશ્નોત્તર—
''
લજ્જા હથિયાળ અંતે ! વં અવંતિ' ઇત્યાદિ.
સૂત્રા—( મતે ! હે ભગત્રન! (બન્નઽસ્થિવાળોત્ર. આયંતિ) અન્ય તીથિકા એવું કહે છે કે (જ્ઞાનવ' વહુ તે લીયે ોળ સમળ કો જિરિયાકો વારે'તિ) એક જીવ એક સમયે એ ક્રિયાઓ કરે છે. (સંજ્ઞા ) તે એ ક્રિયાએ આ પ્રમાણે છે- દૈયિાવ ૬ સ'પાપ' ૪) (૧) ઇર્ષ્યાપથિકી અને (૨) સાંપરાયિકી જીવ આ મને ક્રિયાઓ કરે છે, ( ઊઁ સમય. રિયાનવિરેફ) જ્યારે જીવ ઇર્યાપથિકી ક્રિયા કરતા હાય છે ત્યારે તું સમય સાચ્ વરેs) સાંપરાયિકી ક્રિયા પણ કરતા હોય છે. (જ્ઞ' સમય સાથ વક્ત' સમય ાિરિય વરે, ) જે સમયે જીવ સાંપરાયિકી ક્રિયા કરતા હાય છે તે સમયે ઇર્ષ્યાપથિકી ક્રિયા પણ કરતા હાય છે, ( યિાાિ પદ્મરળચાન્ સેવાચં વરે, સંવાચા પણચારિયા વરે૬) ઇર્ષ્યાપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી ક્રિયા કરે છે સાંપરાયિકી ક્રિયા કરવાથી ઇર્યાપથિકીક્રિયા કરે છે. (વૅ વહુ ને નીચે ોમાં સમાંતો જિયિામો વર્ડ)
આ રીતે એક જીવ એક સમયે એક્રિયાએ કરે છે-(તા ના યિાવ જ સવાÄ ૨) એક ર્યાપથિકી ક્રિયા અને બીજી સાંપરાયિકી ક્રિયા. ( સે મેય અંતે !
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૩૯