________________
એક ઈપથિકી અને બીજી સાંપરાયિકી રે એવું મને ! gવં ગુરૂ?” તે હે ભગવન્! તેઓ એમ કેવી રીતે કહે છે?-શું તેમની માન્યતા સાચી છે?
તેને જવાબ આપતા ભગવાન કહે છે કે “જોયા” હે ગૌતમ! “s i તે અન્નથિયા જયંતિ ક” તે અન્ય તીથિકે એવું જે કહે છે, એવું જે ભાષણ કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે, એવી જે પ્રરૂપણ કરે છે, “i a =ાવ” અહીં “જાત્રા પદથી અન્ય મતવાદીઓને “એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે” ઈત્યાદિ તમામ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે, “જે તે પ્રવાહંદુ” અને એવું જે તેમણે કહ્યું છે “મિરઝા તે gવમré” તે તેમણે જૂહું કહ્યું છે–તેમની તે માન્યતા ભૂલ ભરેલી છે. “હું ન જોયમા ! ” હે ગૌતમ ! હું તે “ આ વામિ” એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણ કરું છું કે “ઘવ હજુ જે નોરે” એક જીવ “gmoi સમgoi” એક સમયે “g ચિં વરુ” એક ક્રિયા જ કરે છે. “ સાચવત્તદત્તયા બેય ચં” તે વાત સ્વસમય (સ્વ સિદ્ધાંત) ના વક્તવ્યને આધારે સમજવી જોઈએ, તે સ્વસમયની વક્તવ્યતા આ પ્રમાણે છે " ईरियाबहिय वा सांपराइयवा ज समय इरियावहिय' पकरेइ, तं समय સંપરાફર્થ ન ઘરે” ઈત્યાદિ જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે, કાં તો તે ઇર્યાપથિકી ક્રિયા કરે છે અથવા તો સાંપરાયિકી ક્રિયા કરે છે. જે સમયે તે ઈપથિકી ક્રિયા કરતે હોય છે તે સમયે તે સાંપરાયિકી ક્રિયા કરતો નથી. જે સમયે તે સાંપરાયિકી ક્રિયા કરતું હોય છે તે સમયે તે ઈપથિકી કિયા કરતું નથી. ઇર્યાપથિકી ક્રિયા કરી લેવાથી તે સાંપરાયિકી ક્રિયા કરતો નથી અને સાંપરાયિકી કિયા કરી લેવાથી છવ; ઇર્યાપથિકી કિયા કરતો નથી. આ રીતે એક જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે
અન્ય તીથિકના આ ચિંધ્યા મતનું નિરસન આ રીતે કરી શકાય. ઈપર્થિકી ક્રિયા માત્ર કાયસેગ ને કારણે જ ઉત્પન્ન થાય છે, તે કષાયને કારણે ઉત્પન્ન થતી નથી, કાયયોગ રૂપ જે કારણે છે તે કષાયરૂપ હેતું નથી, પણ તે તે કષાયથી ભિન્ન જ હોય છે. તેથી ઈર્યાપથિકી ક્રિયા અકષાયે દ્વવ (વિના કષાયે ઉત્પન્ન થનારી હોય છે. પણ સાંપરાયિકી કિયા કષાયરૂપ દોષથી ઉદ્ભવતી હોય છે. કષાયે સંસારમાં પરિભ્રમણના કારણરૂપ છે. કષાયનું નામ જ સાંપરાય છે, એ સાંપરાયરૂપ કષાયોથી જે ક્રિયા ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને સાંપરાવિકી ક્રિયા કહે છે, આ રીતે એક ક્રિયા કષાયથી ઉત્પન્ન થાય છે અને બીજી ક્રિયા કષાયથી ઉત્પન્ન થતી નથી, આ પ્રકારની એક બીજાથી વિરૂદ્ધ ક્રિયાઓ એક જ સમયે એક પુરુષ મારફત કેવી રીતે કરી શકાય ? કહેવાનો હેતુ એ છે કે એક જ સમયે એક જીવવડે તે બંને ક્રિયાઓનું સંપાદન થવું કોઈપણ રીતે સંભવિત નથી, તેથી તે બંને કિયાએ એક જીવ એકજ સમયે કરે છે” એવી પરતીથિની માન્યતા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪૧