________________
મિથ્યા છે, કારણ કે એક જ સમયે પરસ્પરથી વિરૂદ્ધ એવી બે કિયાઓનું એક પુરુષ વડે સંપાદન થવું અશક્ય છે. જેમ કે જઈ રહેલે દેવદત્ત ઉભો છે” એ કથન કોઈને પણ સત્ય નહીં લાગે, કારણ કે જવાની ક્રિયા અને ઉભા રહેવાની ક્રિયા પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ છે. તે તે બને કિયા એક જ પુરુષ વડે એક જ સમયે સંભવી શકતી નથી. એ જ પ્રમાણે કષાયજનિત અને કષાય રહિત એ બે કિયા (સાંપરાયિકી અને ઈર્યાપથિકી) પરસ્પર વિરૂદ્ધ હોવાને કારણે એક જીવ વડે એક જ સમયે સંભવી શકતી નથી. તેથી તે બે ક્રિયાએ એક જ સાથે થાય છે, એવી માન્યતા મિથ્યા સમજવી. સૂ-૩ /
ઉત્પાતવિરહ કાનિરૂપણ
ઉપપાત વિરહ આગળના પ્રકરણમાં ક્રિયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેઓ કિયાવાળા હોય છે તેમનો ઉપપાત (જન્મ) હોય છે. આ રીતે ક્રિયાનું નિરૂપણ કરતી વખતે ક્રિયામૂલક ઉપપાતનું મરણ થઈ આવે છે. અને ઉપપત’નું સ્મરણ થતાં તેના પ્રતિપક્ષી ઉપપાત, વિરહનું સ્મરણ થઈ આવે છે. તેથી હવે સૂત્રકાર ઉપાપત વિરહનું નિરૂપણ કરે છે.
નિરર્ફે મને ! જેવાં ૪” ઈત્યાદિ. સૂત્રાર્થ-(મતે! ) હે ભગવન્! (નિયoi દેવાર્થ શા) નરકગતિ કેટલા કાળ સુધી ( વવવાgi far Tumત્તા?) ઉપપાત વિરહિત કહી છે. (mયમાં !) હે ગૌતમ! (Gહvi u સમયે ) ઓછામાં ઓછી એક સમય અને (૩ોdf વાણEqત્તા) વધારેમાં વધારે બાર મુહુર્ત સુધી નરકગતિને ઉપાશ્રી વિરહિત કહેલ છે. (gવું વતી માળિયદä નિરવલં) આ રીતે આખું વ્યન્દિન્તક પદ કહેવું. (રેવં કંસે ! મહે! રિ જ્ઞાવ વિહાફ) હે ભગવાન્ આપનું કહેવું સાચુ છે. હે ભગવાન્ આપના કહેવા પ્રમાણે જ બધું બરાબર છે. આ પ્રમાણે કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી સંયમ અને તપથી પોતાના આત્માને ભવિત કરતા પોતાને સ્થાને બેસી ગયા,
ટીકાનો અર્થ સૂત્રર્થ પ્રમાણે જ છે. નરકગતિ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે ૧૨ મુહૂર્ત સુધી ઉપપાતથી વિરહિત રહે છે. તેથી વધારે સમય તે ઉપપાતથી વિરહિત રહેતી નથી. જેના ઉપપાતન વ્યુત્કાતિ કહે છે આ વિષ વ્યુત્કાન્તિપદ” નામનું પ્રકરણ છે. તે વ્યુત્કાન્તિપદ પ્રજ્ઞાપના સૂત્રનું છડુ પઢ છે, તેની વિશેષ માહિતી પ્રજ્ઞાપના સૂત્રમાંથી મેળવી લેવી છે સૂ ૪ uઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના પહેલા શતકને નવમે ઉદ્દેશક સમાપ્ત ૧લા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪૨