SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ જે પહેલી પૃથ્વી (નરક) છે ધમ્મલ્ટિાયમ્સ િસંહે ર્ માનું છુઇડ્ સંલેગર્ भागं फुसइ, संखेज्जे भागे फुसइ, असंखेज्जे भागे फुसइ सव्वं फुस १ ” તે ધર્માસ્તિકાયના સંખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે? કે અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે? કે તેના સખ્યાત ભાગાના સ્પર્શ કરે છે કે તેના અસ`ખ્યાત ભાગાના સ્પર્શ કરે છે ? કે તે સંપૂર્ણ ધર્માસ્તિકાયના સ્પર્શ કરે છે. ઉત્તર--'કોચમાં ! ’2 " णो संखेज्जइ भागं फुसइ, असंखेज्जइभागं લ, નો સંક્ષેપ્તે, નો અસલેબ્ને નો સવં પુસ' રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી ધર્માસ્તિ કાયના સંખ્યાતમાં ભાગના સ્પર્શ કરતી નથી, તેમજ અસખ્યાત ભાગને સ્પર્શ કરતા નથી, સખ્યાત ભાગોને સ્પર્શ પણ કરતી નથી, અસખ્યાત ભાગેાના પણ સ્પર્શ કરતી નથી, સમસ્ત ધર્માસ્તિકાયના પણ સ્પર્શી કરતી નથી. પણુ તે તેના અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે. આ જવાખનું કારણ નીચે પ્રમાણે છે. ધર્માસ્તિકાય સંપૂર્ણ લેાકમાં વ્યાપ્ત છે પણ રત્નપ્રભા પૃથ્વી ઘણી થાડી જગ્યામાં આવેલી છે. ગૌતમ સ્વામીના ઉપરોક્ત પાંચ વિકલામાંના બીજા વિકલ્પના જ અહીં સ્વીકાર થયા છે. આ પ્રશ્ન- મીત્તે નં મતે ! ચાળમાણ્ પુત્રી હોદ્દી' હે ભદન્ત ! રત્નપ્રભા સંબ‘શ્રી જેઘનાદધિ છે તે ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? ( ક્રૂિ' સંલગ્ન માં લક્ ?) શુ' તે તેને સંખ્યાતમાં ભાગને સ્પર્શી કરે છે! ( અવેજ્ઞફ માળ જૂલર્ ) કે તેના અસખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે ? “ સલેને માને દુલર્ ? અસંવેળે માળે લક્? સન્ત્રા પ્રસર્ કે તેના સખ્યાત ભાગોના સ્પર્શ કરે છે, કે તેના અસ ંખ્યાત ભાગોના સ્પ કરે છે? કે સમસ્ત ધર્માસ્તિકાયના સ્પર્શ કરે છે? (C , "" ઉત્તર--“ શૌચમા ! '” હે ગૌતમ ! जहा रयणप्पभा तहाघणोदही " જેમ રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના અસખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, એજ પ્રમાણે રત્નપ્રભાનેા ઘનાદધિ પણ ધર્માસ્તિકાયના અસખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. આ રીતે અહી પણ પાંચ વિકલ્પોમાંના બીજા વિકલ્પને સ્વી કાર કરાયા છે-ખાકીના ચારને સ્વીકાર થયા નથી. ( વ વવાચનનુવાચા વિ'' એજ પ્રમાણે રત્નપ્રભાના ઘનવાત અને તનુવાત પણ ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે. પ્રશ્ન--“ મીલેન અને ! થાળમાત્ પુત્રી ચાલતો ધર્મસ્થિòાચરણ જ સંવેગમાં સર્, અસલાર્ માનું સર્ નાન સવ્વલર્ ” હે ભદન્ત ! આ રત્નપ્રભા પૂથ્વીનું જે અવકાશાન્તર છે તે ધર્માસ્તિકાયના સખ્યાતમાં ભાગના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy