________________
“gaધમૂરિયાણ” જેમ ધર્માસ્તિકાય લેકરૂપ, લેકમાત્ર, લેકપ્રમાણ, લેકટપૃષ્ટ છે અને લોકને સ્પશને રહેલું છે, એ જ પ્રમાણે અધર્માસ્તિકાય પણ લેકરૂપ, લેકમાત્ર, લેકપ્રમાણ, પૃષ્ટ છે અને લેકને સ્પર્શીને રહેલું છે, એમ સમજવું “ઢોયાજાણે ” એજ પ્રમાણે કાકાશ, “નીવચિવાણ” જીવાસ્તિકાય,અને “ઘોરારિસ્થા” પુલાસ્તિકાયના વિષયમાં પણ સમજવું કારણ કે તે પચેનું “' મિઢાવા” વક્તવ્ય એક સરખું જ છે આ રીતે ધમાંસ્તિકાય, અધર્માસ્તિક્ષય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયની વિશાળતાનું અને સ્પર્શનાનું વર્ણન કરીને સૂત્રકાર સ્પર્શનાના અધિકારને લઈને ધર્માસ્તિકાયાદિગત અલૌકાદિઓની સ્પર્શનાના વિષયનું નિરૂપણ કરે છે–
પ્રશ્ન--“મોઢા ni મને ! ધન્મથિલાસ્ટ વર્થ પુર) હે ભદન્ત .. અલેક ધર્માસ્તિકાયના કેટલાક ભાગને સ્પર્શ કરે છે.
ઉત્તર--બોચમા ” હે ગૌતમ! “તિરાં અદ્ર સટ્ટ” અધેલેક ધમસ્તિકાય અર્ધા કરતાં વધારે ભાગને સ્પર્શ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- ધર્માસ્તિકાય તે સમસ્ત લેકમાં વ્યાપક છે. અલેક તે સાત રાજપ્રમાણથી સહેજ વધારે પ્રમાણુવાળે છે. તેથી ચૌદ રાજપ્રમાણ લોકમાં વ્યાપક ( વ્યાપેલું) ધર્માસ્તિકાય તેના અર્ધા કરતાં થડા વધારે ભાગને સ્પર્શ કરે છે, એ ગણતરી યોગ્ય લાગે છે.
પ્રશ્ન—“તિરિયા મંતે પુરા” હે ભદન્ત ! તિર્યશ્લેક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શ કરે છે ?
ઉત્તર–“નોરમા !”હે ગૌતમ! “બઝમા તિગ્લેક ધમસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે મુજબ છે-ધર્માસ્તિકાય અસંખ્યાત જન પ્રમાણ વાળું છે, પણ તિર્યશ્લેક ૧૮૦૦ અઢાર સો જન પ્રમાણ છે. તેથી તે ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોવાથી તેના અસંખ્યાતમાં ભાગને સપર્શ કરે છે, તે કથન બરાબર છે.
પ્રશ્ન--“વોu vi મેસે! પુછા” હે ભદન્ત ! ઉદ્ઘલેક ધર્માતિકાયના કેટલાક ભાગને સ્પર્શ કરે છે?
ઉત્તર--બે શોચમા! ” હે ગૌતમ! “ફેર બદ્ર કુag” ઉદ્ઘલેક ધર્માસ્તિકાયના અર્ધ કરતાં ઓછા ભાગને સ્પર્શ કરે છે. આ કથનનું કારણ નીચે પ્રમાણે છે, સમસ્ત લેક ૧૪ રાજુ પ્રમાણ છે. ઉર્વલકનું પ્રમાણ સાત રાજુ કરતાં ઓછું છે તેથી ૧૪ રાજુપ્રમાણ લેકમાં ધર્માસ્તિકાય ઉદ્ઘલેકના અર્ધા કરતાં ઓછા ભાગને સ્પર્શ કરે છે તે કથન બરાબર છે.
પ્રશ્ન--બાળ મરે! ચકામા પુરીહે ભદન્ત! રત્નપ્રભા નામની
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૫૪