________________
આદિ સમદ્રો, (gઉં તો #જે ગાઢ સુલીવરમાર પુરા) સૌધર્મ કલાથી લઈને ઈષ...ભારે પૃથ્વી પર્યન્તના એ બધા પદાર્થો ધર્માસ્તિકાયના કેટલા ભાગના ( ૨) સ્પર્શ કરે છે?
ઉત્તર–તે સકવિ ભલેઝરમાં વંતિ) તે બધા, ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, (રેતા હિવા) સંખ્યામાં ભાગને, કે સંખ્યાતભાગોને, કે અસંખ્યાત ભાગને, કે સમસ્ત ધર્માસ્તિ. કાયને સ્પર્શ કરતા નથી ( ગામતિથrg પર્વ ભારે વિ) અધમ. સ્તિકાય અને લોકાકાશના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું.
ગાથા–“ પુરોફીન-પૂજાનેવેનપુરા લિબ્રિી, સમાજ iા રે પૃથિવી, ઉદધિ, ઘનવાત, તનુવાત, ક૯૫, રૈવેયકે, અનુત્તર વિમાને અને સિદ્ધિના અવકાશાન્તરે ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે, અને બાકીના પૃથિવી, ઘને દધિ વગેરે ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે તે સૂ. ૫
ટીકાઈ–“ધmસ્થિg of મા Tum” હે ભદત ધર્માસ્તિકાય કેટલું મોટું હોય છે–એટલે કે તે કેટલું વિશાળ છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ મા! ” હે ગૌતમ! “ઢો ઢોર ઢોળે ટોચ હોથલ વિત્તામાં વિદ્ગ” આ ધર્માસ્તિકાય લેકરૂપ છે” ધર્માસ્તિકાયને લેકરૂપ કહેવાનું કારણ એ છે કે તે લોકપ્રમિત (લેકપ્રમાણ) હોવાથી અથવા “લેક” દ્વારા ઓળખાતું હોવાને કારણે તેને (ક) શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે-લોક જેટલો મોટો છે એટલું જ મેટું ધર્માસ્તિકાય છે કારણ કે તે સમસ્ત વ્યાપેલું છે જેવી રીતે તલમાં તેલ વ્યાપક બનીને રહે છે, એજ રીતે ધમસ્તિકાય સંપૂર્ણ કાકાશમાં રહે છે-લે કાકાશને કઈ પણ એવે પ્રદેશ નથી કે જ્યાં તેનું અસ્તિત્વ ન હોય તેથીજ ધર્માસ્તિકાયને લેકપ્રતિ (લેક પ્રમાણે કહ્યું છે, તથા જ્યારે
કાકાશને વિચાર કરાય છે ત્યારે ત્યાં પણ ધર્માદિક દ્રવ્યેને “ક” નામથી વર્ણવ્યા છે. તેથી જ તેને લેકપ્રમિત કહેલ છે, વળી આ રીતે લોકપ્રમાણુ હોવાને લીધે, અને (ક) શબ્દ દ્વારા ઓળખાતું હોવાથી ધમસ્તિ કાયને પોતાને જ લોકરૂપ કહેલ છે. કહ્યું પણ છે કે “જરિથમgો ”
જ્ઞાતિજાચમચો છો-આ લેક પાંચ અસ્તિકાયમય છે. આ રીતે ધર્માસ્તિકાય સ્વયં (પિતે જ) લેકરૂપ છે-તેથી તે લેકમાત્ર (લેક પ્રમાણ )-લેકનું જેટલું પ્રમાણ છે એટલા પ્રમાણ વાળો-છે એ કથન સુસંગત લાગે છે કદાચ કઈ એવી દલીલ કરે કે ધર્માસ્તિકાય છેડા પ્રમાણમાં ઓછું હોય તે પણ વહેવારમાં તે એવું કહી શકાય કે તે લેકમાત્ર (લેક અમિત) છે, તે તે દલીલનું નિરાકરણ કરવા માટે સૂત્રકારે (લેક પ્રમાણ) પદ મૂકયું છે. “લોક પ્રમાણ” પદને ઉપયોગ કરીને સૂત્રકાર એ પ્રકટ કરે છે કે તે સાવ છેડા અશે પણ ન્યૂન નથી, પણ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે, અને તે કારણે કાકાશના જેટલા પ્રદેશ છે તે સઘળા પ્રદેશ દ્વારા તે સ્પષ્ટ છે, તથા ધર્માસ્તિકાય ચૌદ રાજપ્રમાણુ આ લેકને પિતાના સઘળા પ્રદેશ દ્વારા સ્પર્શી રહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૫૩