________________
મા કક્ષ, જો સહેજે અન્ને ને સર્વ કુલ) રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરતી નથી, પણ તેના અસંખ્યાતમાં ભાગને જ સંપર્શ કરે છે. તે તેને સંખ્યામાં ભાગને કે અસંખ્યાત ભાગને પણ સ્પર્શ કરતી નથી. તે તેના સમસ્ત ભાગને પણ સ્પર્શ કરતી નથી (ટૂमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही, धम्मत्थिकायस्सपुच्छा किं संखेज्जई આ કુત્તર) હે ભક્ત ! તે રત્નપ્રભા પૃથ્વીનો જે ઘને દધિ છે તે ધમસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શ કરે છે? શું તે તેના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરે છે? ( થcqમાં તા ઘણી-ઘMવાતg વાયા વિ) હે ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, એ જ પ્રમાણે ઘોદધિ પણ તેના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. એજ પ્રમાણે ઘનવાત અને તનુવાત પણ તેના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ अरे छ. (इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए उवासंतरे धम्मत्थिकायस्स कि
ગામા તરૂ, અસંકામા કાવ સવં પુરૂ?) હે ભદન્ત! આ રત્નપ્રભાપૃથ્વીનુ અવકાશાન્તર શું ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે, કે અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, સંખ્યાત ભાગને સ્પર્શ કરે છે, કે અસંખ્યાત ભાગને સ્પર્શ કરે છે, કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરે છે! (નોરમા !) હે ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વીનું અવકાશાન્તર ( લેઝર भागं फुसइ, णो असंखेज्जइ भाग फुसह, णो संखेज्जे भागे फुसइ, णो असंखेज्जे મા, જે સર્વ કર૬) ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે, તેના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરતું નથી, તેના સંખ્યાત ભાગને સ્પર્શ કરતું નથી, કે તેના અસંખ્યાત ભાગને સ્પર્શ કરતું નથી અથવા તે પૂરા ધર્માસ્તિકાયને પણ સ્પર્શ કરતું નથી. (ાસંતરારું ઘવાડું) એજ પ્રમાણે બીજા અવકાશાન્તના વિષયમાં પણ સમજવું ( જહા રાજમાઘ પુરવીર કરાવા મળિયા, પર્વે જ્ઞાન સમા) રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં અહીં જે કથન થયું છે તે સાતમી પૃથ્વી સુધીની બધી પૃથ્વીઓને પણ લાગૂ પડે છે. (રીવારા હવા, ઢાખરપુરા તા) જબૂદ્વીપ આદિ દ્વીપ લવણુ સમુદ્ર
શ્રી ભગવતી સૂત્ર : ૨
ઉપર